Index
Full Screen ?
 

Joshua 2:5 in Gujarati

யோசுவா 2:5 Gujarati Bible Joshua Joshua 2

Joshua 2:5
રાત પડતાં શહેરના દરવાજા બંધ કરવાનો વખત થયો ત્યારે તેઓ ચાલ્યા ગયા હતા, પછી તેઓ ક્યાં ગયા તેની મને ખબર નથી. પણ જો તમે ઝડપથી તેમનો પીછો કરો તો તમે તેઓને પકડી પાડશો.”

And
it
came
to
pass
וַיְהִ֨יwayhîvai-HEE
shutting
of
time
the
about
הַשַּׁ֜עַרhaššaʿarha-SHA-ar
of
the
gate,
לִסְגּ֗וֹרlisgôrlees-ɡORE
dark,
was
it
when
בַּחֹ֙שֶׁךְ֙baḥōšekba-HOH-shek
men
the
that
וְהָֽאֲנָשִׁ֣יםwĕhāʾănāšîmveh-ha-uh-na-SHEEM
went
out:
יָצָ֔אוּyāṣāʾûya-TSA-oo
whither
לֹ֣אlōʾloh
the
men
יָדַ֔עְתִּיyādaʿtîya-DA-tee
went
אָ֥נָהʾānâAH-na
I
wot
הָֽלְכ֖וּhālĕkûha-leh-HOO
not:
הָֽאֲנָשִׁ֑יםhāʾănāšîmha-uh-na-SHEEM
pursue
רִדְפ֥וּridpûreed-FOO
after
מַהֵ֛רmahērma-HARE
them
quickly;
אַֽחֲרֵיהֶ֖םʾaḥărêhemah-huh-ray-HEM
for
כִּ֥יkee
ye
shall
overtake
תַשִּׂיגֽוּם׃taśśîgûmta-see-ɡOOM

Cross Reference

Joshua 2:7
રાજાના માંણસો તેમનો પીછો પકડવા યર્દન નદીના ઘાટ સુધી ગયા; અને તેઓ બહાર ગયા તે દરમ્યાન લોકોએ નગરના દરવાજાઓ બંધ કરી દીધા હતા.

Nehemiah 13:19
તેથી મેં તેઓને આજ્ઞા કરી કે શુક્રવારની રાતે અંધારું થતાં નગરના દરવાજાઓ બંધ કરવામાં આવે અને સાબ્બાથનો દિવસ પૂરો થાય ત્યાં સુધી તેને ઉઘાડવામાં ન આવે. મારા કેટલાક સેવકોને મેં દરવાજા આગળ ગોઠવી દીધા કે જેથી સાબ્બાથે કોઇ પણ જાતનો માલ અંદર લાવવામાં ન આવે.

Isaiah 60:11
તારા દરવાજા સદાય ખુલ્લા રહેશે, રાતે કે દિવસે કદી બંધ થશે નહિ, જેથી તેમાં થઇને વિદેશી રાજાઓ પોતાની સમૃદ્ધિ લઇને આવે.

Jeremiah 50:20
“જ્યારે એ સમય આવશે ત્યારે ઇસ્રાએલમાં અધર્મ શોધ્યો નહિ જડે, યહૂદિયામાં કોઇ પાપ શોધ્યું નહિ જડે, કારણ કે, જેમને હું જીવતા રહેવા દઇશ તેમને માફ કરીશ.” આ યહોવાના વચન છે.

Ezekiel 47:1
પછી તે માણસ મને મંદિરના ધ્વાર પાસે પાછો લાવ્યો, મેં જોયું તો મંદિરના ઉંબરા તળેથી નીકળીને પાણી પૂર્વ તરફ વહેતું હતું, કારણ, મંદિર પૂર્વાભિમુખ હતું. એ પાણી યજ્ઞવેદીની અને મંદિરની દક્ષિણ બાજુએ થઇને જતું હતું.

Ezekiel 47:12
એ નદીના બંને કાંઠાઓ ઉપર બધાં ફળઝાડો ઊગી નીકળશે, તેમના પાંદડાં કરમાશે નહિ અને તેમને ફળ આવતાં કદી અટકશે નહિ. દર મહિને તેમને નવા ફળ આવશે, કારણ, તેમને મળતું પાણી મંદિરમાંથી આવે છે, તેમના ફળ ખાવા માટે છે અને પાંદડાં દવા માટે છે.”

Romans 3:7
કોઈ વ્યક્તિ આવી દલીલ કરી શકે? “જો હું જૂઠ્ઠુ બોલું, તો તેનાથી દેવની કીર્તિ વધશે, કેમકે મારું અસત્ય દેવના સત્યને પ્રગટ કરશે. તો પછી શા માટે મને પાપી ઠેરવો છો?”

Revelation 21:25
તે શહેરના દરવાજાઓ દિવસ દરમ્યાન કદાપિ બંધ રહેશે નહિ. કારણ કે ત્યાં રાત્રિ નથી.

Chords Index for Keyboard Guitar