John 19:42 in Gujarati

Gujarati Gujarati Bible John John 19 John 19:42

John 19:42
તે માણસોએ ઈસુને તે કબરમાં મૂક્યો. કારણ કે તે નજીક હતી, અને યહૂદિઓ તેઓના સાબ્બાથ દિવસના આરંભની તૈયારી કરતા હતા.

John 19:41John 19

John 19:42 in Other Translations

King James Version (KJV)
There laid they Jesus therefore because of the Jews' preparation day; for the sepulchre was nigh at hand.

American Standard Version (ASV)
There then because of the Jews' Preparation (for the tomb was nigh at hand) they laid Jesus.

Bible in Basic English (BBE)
So they put Jesus there, because it was the Jews' day of getting ready for the Passover, and the place was near.

Darby English Bible (DBY)
There therefore, on account of the preparation of the Jews, because the tomb was near, they laid Jesus.

World English Bible (WEB)
Then because of the Jews' Preparation Day (for the tomb was near at hand) they laid Jesus there.

Young's Literal Translation (YLT)
there, therefore, because of the preparation of the Jews, because the tomb was nigh, they laid Jesus.

There
ἐκεῖekeiake-EE
laid
they
οὖνounoon
Jesus
διὰdiathee-AH
therefore
τὴνtēntane
because
παρασκευὴνparaskeuēnpa-ra-skave-ANE
of
the
τῶνtōntone
Jews'
Ἰουδαίωνioudaiōnee-oo-THAY-one
preparation
ὅτιhotiOH-tee
for
day;
ἐγγὺςengysayng-GYOOS
the
ἦνēnane

τὸtotoh
sepulchre
μνημεῖονmnēmeionm-nay-MEE-one
was
ἔθηκανethēkanA-thay-kahn
nigh
at
hand.
τὸνtontone

Ἰησοῦνiēsounee-ay-SOON

Cross Reference

John 19:31
આ દિવસ તૈયારીનો દિવસ હતો. બીજો દિવસ ખાસ સાબ્બાથ દિવસ હતો. યહૂદિઓ ઈચ્છતા નહોતા કે સાબ્બાથના દિવસે વધસ્તંભ પર મુડદાં રહે. તેથી તેઓએ પિલાતને વિનંતી કરી કે તેઓના પગ ભાંગવામાં આવે જેથી તેઓ જલદી મરણ પામે અને તેઓના મુડદાં વધસ્તંભ પરથી ઉતારી શકાય.

John 19:14
હવે તે પાસ્ખાપર્વની તૈયારીનો દિવસહતો અને લગભગ બપોરનો સમય હતો. પિલાતે યહૂદિઓને કહ્યું, “તમારો રાજા અહીં છે!”

John 19:41
જ્યાં ઈસુને વધસ્તંભ પર મારી નાખવામાં આવ્યો હતો, ત્યાં એક બાગ હતો. તે બાગમાં ત્યાં એક નવી કબર હતી. ત્યાં પહેલા કોઈ વ્યક્તિને દફનાવવામાં આવી ન હતી.

Colossians 2:12
જ્યારે તમે બાપ્તિસ્મા પામ્યા, ત્યારે તમારી ર્જીણજાત મૃત્યુ પામી અને ખ્રિસ્તની સાથે તમે દટાયા. અને તે બાપ્તિસ્મામાં ખ્રિસ્તની સાથે તમને ઉઠાડવામાં આવ્યા, કારણ કે દેવના સાર્મથ્યમાં તમને વિશ્વાસ હતો. જ્યારે તેણે ખ્રિસ્તને મૂએલામાંથી ઉઠાડયો ત્યારે દેવના સાર્મથ્યને દર્શાવ્યું.

1 Corinthians 15:4
ખ્રિસ્તને દાટવામાં આવ્યો હતો અને ત્રીજે દિવસે તેનું ઉત્થાન થયું એમ ધર્મશાસ્ત્ર કહે છે;

Acts 13:29
“ઈસુના વિષે થનારા ખરાબ બનાવોના લખાણો મુજબ યહૂદિઓએ સઘળું ખરાબ કર્યુ. પછી તેઓએ ઈસુને વધસ્તંભ પરથી ઉતારીને તેને કબરમાં મૂક્યો.

John 19:20
તે નિશાની યહૂદિ, લેટિન, ગ્રીક ભાષામાં લખેલી હતી. યહૂદિઓમાંના ઘણાએ નિશાની વાંચી, કારણ કે આ જગ્યા જ્યાં તેઓએ ઈસુને વધસ્તંભ પર મારી નાખ્યો તે શહેરની નજીક હતી.

Matthew 12:40
જેમ યૂના ત્રણ દિવસ અને ત્રણ રાત મોટી માછલીના પેટમાં રહ્યો તેમ માણસનો દોકરો પૃથ્વીના પેટમાં ત્રણ દિવસ અને ત્રણ રાત રહેશે.

Isaiah 53:9
દુષ્ટો વચ્ચે તેની કબર બનાવવામાં આવી હતી અને તેનો મકબરો ધનિકો વચ્ચે મૂકવામાં આવ્યો હતો, જો કે તેણે કોઇ હિંસા આચરી નહોતી, કે કોઇ કપટ ઉચ્ચાર્યું નહોતું.

Psalm 22:15
મારું બળ માટીનાં વાસણના એક તુટેલા ટુકડંા જેવુ સુકંુ થઇ ગયું છે; મારી જીભ મારા મુખના તાળવે ચોંટી જાય છે; અને મને ધૂળભરી મૃત્યુશૈયા ઉપર નાખી દેવામા આવ્યો છે.