Job 36:13
લોકો જે દેવની ચિંતા કરતા નથી જ્યારે આખો વખત તેઓ દુ:ખી રહે છે. દેવ તેઓને શિક્ષા કરે છે ત્યારે પણ તેઓ તેમને મદદ માટે પ્રાર્થના કરતા નથી.
Job 36:13 in Other Translations
King James Version (KJV)
But the hypocrites in heart heap up wrath: they cry not when he bindeth them.
American Standard Version (ASV)
But they that are godless in heart lay up anger: They cry not for help when he bindeth them.
Bible in Basic English (BBE)
Those who have no fear of God keep wrath stored up in their hearts; they give no cry for help when they are made prisoners.
Darby English Bible (DBY)
But the godless in heart heap up anger; they cry not when he bindeth them:
Webster's Bible (WBT)
But the hypocrites in heart heap up wrath: they cry not when he bindeth them.
World English Bible (WEB)
"But those who are godless in heart lay up anger. They don't cry for help when he binds them.
Young's Literal Translation (YLT)
And the profane in heart set the face, They cry not when He hath bound them.
| But the hypocrites | וְֽחַנְפֵי | wĕḥanpê | VEH-hahn-fay |
| in heart | לֵ֭ב | lēb | lave |
| heap up | יָשִׂ֣ימוּ | yāśîmû | ya-SEE-moo |
| wrath: | אָ֑ף | ʾāp | af |
| they cry | לֹ֥א | lōʾ | loh |
| not | יְ֝שַׁוְּע֗וּ | yĕšawwĕʿû | YEH-sha-weh-OO |
| when | כִּ֣י | kî | kee |
| he bindeth | אֲסָרָֽם׃ | ʾăsārām | uh-sa-RAHM |
Cross Reference
Romans 2:5
પરંતુ તમે લોકો કઠણ અને હઠાગ્રહી છો. જીવનમાં પરિવર્તન પામવાની વાતને તમે ઘસીને ના પાડી દો છો. આ રીતે, દેવ તમને જે શિક્ષા ફરમાવશે એમાં તમે વધુ ઉમેરો કરતા જાઓ છો. ન્યાયના દિવસે દેવ જ્યારે પોતાનો કોપ પ્રગટ કરશે ત્યારે તમને યોગ્ય શિક્ષા (દંડ) મળશે; અને તે દિવસે દેવના સાચા ન્યાયનો લોકોને અનુભવ થશે.
Job 36:8
તેથી જો લોકોને સજા થઇ છે, જો તેઓ સાંકળ અને દોરડાથી બંધાયેલા છે, તો તેઓએ કાંઇક ખોટું કર્યું છે.
Matthew 22:12
રાજાએ તેને પૂછયું, ‘હે મિત્ર, લગ્ને લાયક વસ્ત્ર પહેર્યા વગર તું કેવી રીતે અહીંયાં આવ્યો?’ પણ પેલા માણસે કાંઈ ઉત્તર આપ્યો નહિ.
Psalm 107:10
કારણ કે તેઓએ દેવના વચનોની સામે બંડ પોકાર્યુ હતું તેમણે પરાત્પર દેવના બોધનો તિરસ્કાર કર્યો હતો.
Job 35:9
જો દુષ્ટ લોકોને હાનિ થાય તો તેઓ મદદ માટે પોકાર કરશે. તેઓ શકિતશાળી લોકો પાસે જાય છે અને મદદ માંગે છે.
Job 27:8
જો માણસ દેવની કાળજી કરતો નથી તો તે મરી જાય ત્યારે તેની પાસે કોઇ આશા રહેતી નથી. દેવ જ્યારે તેનું જીવન લઇ લે છે, તે વ્યકિત ને કોઇ આશા રહેતી નથી.
Job 15:4
અયૂબ, જો તારી પાસે તારા પોતાના રસ્તા હોત તો કોઇએ પણ દેવને માન આપ્યું કે ઉપાસના કરી ન હોત.
2 Chronicles 28:22
અતિ સંકટના આ સમયે રાજા આહાઝ વધુને વધુ પાપ કરતો ગયો.
2 Chronicles 28:13
અને તેમને કહ્યું, “તમે આ કેદીઓને અમારા દેશમાં લાવશો નહિ. તમે જે કરવા માંગો છો એથી અમે યહોવા આગળ ગુનેગાર ઠરીશું, અને અમારા પાપોમાં વધારો થશે. આમ પણ અમારા ગુના ઓછા નથી. અને યહોવાનો ભયંકર રોષ ઇસ્રાએલ ઉપર ઝઝૂમે છે.”
Numbers 32:14
અને હવે તમે, પાપી લોકો, પણ તમાંરા પિતાઓએ કર્યુ તેમ કરો છો. શું તમાંરે યહોવાને તેના લોકો વિરુદ્ધ હજુ વધારે ગુસ્સે કરવા છે?