Isaiah 59:1 in Gujarati

Gujarati Gujarati Bible Isaiah Isaiah 59 Isaiah 59:1

Isaiah 59:1
જુઓ, યહોવાનો હાથ કઇં એવો નિર્બળ નથી કે તે તમારો બચાવ ન કરી શકે અથવા તેનો કાન એવો બહેરો નથી કે સાંભળી ન શકે.

Isaiah 59Isaiah 59:2

Isaiah 59:1 in Other Translations

King James Version (KJV)
Behold, the LORD's hand is not shortened, that it cannot save; neither his ear heavy, that it cannot hear:

American Standard Version (ASV)
Behold, Jehovah's hand is not shortened, that it cannot save; neither his ear heavy, that it cannot hear:

Bible in Basic English (BBE)
Truly, the Lord's hand has not become short, so that he is unable to give salvation; and his ear is not shut from hearing:

Darby English Bible (DBY)
Behold, Jehovah's hand is not shortened that it cannot save, neither his ear heavy that it cannot hear;

World English Bible (WEB)
Behold, Yahweh's hand is not shortened, that it can't save; neither his ear heavy, that it can't hear:

Young's Literal Translation (YLT)
Lo, the hand of Jehovah Hath not been shortened from saving, Nor heavy his ear from hearing.

Behold,
הֵ֛ןhēnhane
the
Lord's
לֹֽאlōʾloh
hand
קָצְרָ֥הqoṣrâkohts-RA
is
not
יַדyadyahd
shortened,
יְהוָ֖הyĕhwâyeh-VA
save;
cannot
it
that
מֵֽהוֹשִׁ֑יעַmēhôšîaʿmay-hoh-SHEE-ah
neither
וְלֹאwĕlōʾveh-LOH
his
ear
כָבְדָ֥הkobdâhove-DA
heavy,
אָזְנ֖וֹʾoznôoze-NOH
that
it
cannot
hear:
מִשְּׁמֽוֹעַ׃miššĕmôaʿmee-sheh-MOH-ah

Cross Reference

Isaiah 50:2
હું તમારો ઉદ્ધાર કરવા આવ્યો, ત્યારે અહીં કેમ કોઇ હતું નહિ? મેં બૂમ પાડી ત્યારે કેમ કોઇએ જવાબ ન આપ્યો? શું તમને એમ લાગ્યું કે, મારો હાથ તમારો ઉદ્ધાર કરવા સમર્થ નથી! શું મારામાં તમને બચાવવાની શકિત નથી? જુઓ, મારી આજ્ઞાથી સાગર સૂકાઇ જાય છે, અને ઝરણા રણ બની જાય છે. તેમાંની માછલીઓ પાણી વિના ગંધાઇ ઊઠે છે અને તરસે મરી જાય છે.

Jeremiah 32:17
“હે સૈન્યોનો દેવ યહોવા, તમેં તમારી પ્રચંડ શકિતથી આકાશ અને પૃથ્વી ર્સજ્યા છે. તમારે માટે કશું અશકય નથી.

Numbers 11:23
યહોવાએ મૂસાને કહ્યું, “માંરી શક્તિ તો અમર્યાદિત છે, તૂં હમણાં જ જોશે કે, માંરું વચન સાચું સાબિત થાય છે કે નહિ.”

Isaiah 65:24
તેઓ મને પોકારે તે પહેલાં જ હું જવાબ આપીશ, તેઓ બોલે ના બોલે ત્યાં તો મેં સાંભળી લીધું હશે.

Hebrews 7:25
આથી જે લોકો ખ્રિસ્ત મારફતે દેવની નજીક આવશે તેઓને સંપૂર્ણ રીતે તારવાને સમર્થ છે અનંત અને અમર હોવાથી આ તે કરી શકશે. તેઓ માટે તેમના તરફથી ઈસુ દેવ સમક્ષ મધ્યસ્થતા કરશે.

Matthew 13:15
કેમ કે આ લોકોનું હૃદય લાગણી વિહિન થઈ ગયું છે. તેઓને કાન છે, પણ ભાગ્યે જ સાંભળે છે, અને તેઓએ પોતાની આંખો બંધ કરી છે. કારણ સત્ય જોવું નથી, નહિ તો તેઓ પોતાની આંખોથી જુએ, પોતાના કાનથી સાંભળે, અને પોતાના હૃદયથી સમજી પાછા ફરે તો હું તેઓને સાજા કરું.’ યશાયા 6:9-10

Genesis 18:14
શું યહોવાને માંટે કશું અસંભવ છે? નહિ, હું ફરી વસંતમાં નક્કી કરેલા સમયે આવતા વષેર્ તારે ત્યાં જરૂર આવીશ. અને તારી પત્ની સારાના ખોળામાં પુત્ર રમતો હશે જ.”

Isaiah 63:1
અદોમના નગર બોસ્રાહથી આ કોણ આવે છે? કિરમજી રંગના શોભાયમાન વસ્ત્રોમાં સજ્જ થઇને વીરત્વ ભરી ચાલે આ કોણ આવે છે? એ તો હું યહોવા છું. “તમારું તારણ પ્રગટ કરું છું. તમારો ઉદ્ધાર કરવાને શકિતમાન અને સમર્થ એવો હું યહોવા છું.”

Isaiah 58:9
ત્યારબાદ તમે યહોવાને વિનંતી કરશો, તો તે તમને અવશ્ય પ્રત્યુત્તર આપશે, તે ઝડપથી પ્રત્યુત્તર આપતાં કહેશે; હા હું આ રહ્યો.”તમારે કેવળ આટલું કરવાનું છે: “નિર્બળ પર ત્રાસ આપવાનું બંધ કરો. કોઇના તરફ આંગળી ચીંધીને ખોટા આક્ષેપો કરવાનું છોડી દો;

Isaiah 6:10
એ લોકોની બુદ્ધિ મંદ થઇ ગઇ છે, એમના કાન બહેરા થઇ ગયા છે, અને આંખ આંધળી થઇ ગઇ છે. આથી તેઓ આંખે જોઇ શકતા નથી કે કાને સાંભળી શકતા નથી. તેમજ બુદ્ધિથી સમજી શકતા નથી, એટલે તેઓ મારી પાસે પાછા ફરતા નથી અને સાજા થતા નથી.”