Isaiah 55:8 in Gujarati

Gujarati Gujarati Bible Isaiah Isaiah 55 Isaiah 55:8

Isaiah 55:8
યહોવા કહે છે, “મારા વિચારો એ તમારા વિચારો નથી અને તમારા રસ્તા એ મારા રસ્તા નથી.

Isaiah 55:7Isaiah 55Isaiah 55:9

Isaiah 55:8 in Other Translations

King James Version (KJV)
For my thoughts are not your thoughts, neither are your ways my ways, saith the LORD.

American Standard Version (ASV)
For my thoughts are not your thoughts, neither are your ways my ways, saith Jehovah.

Bible in Basic English (BBE)
For my thoughts are not your thoughts, or your ways my ways, says the Lord.

Darby English Bible (DBY)
For my thoughts are not your thoughts, neither are your ways my ways, saith Jehovah.

World English Bible (WEB)
For my thoughts are not your thoughts, neither are your ways my ways, says Yahweh.

Young's Literal Translation (YLT)
For not My thoughts `are' your thoughts, Nor your ways My ways, -- an affirmation of Jehovah,

For
כִּ֣יkee
my
thoughts
לֹ֤אlōʾloh
are
not
מַחְשְׁבוֹתַי֙maḥšĕbôtaymahk-sheh-voh-TA
your
thoughts,
מַחְשְׁב֣וֹתֵיכֶ֔םmaḥšĕbôtêkemmahk-sheh-VOH-tay-HEM
neither
וְלֹ֥אwĕlōʾveh-LOH
ways
your
are
דַרְכֵיכֶ֖םdarkêkemdahr-hay-HEM
my
ways,
דְּרָכָ֑יdĕrākāydeh-ra-HAI
saith
נְאֻ֖םnĕʾumneh-OOM
the
Lord.
יְהוָֽה׃yĕhwâyeh-VA

Cross Reference

Psalm 92:5
હે યહોવા, તમારા કૃત્યો કેવાં મહાન છે! તમારા વિચારો બહુ ગહન છે.

Psalm 40:5
હે યહોવા મારા દેવ, તમે અમારા માટે મહાન ચમત્કારો કર્યા છે. તમારી પાસે અમારા માટે અદૃભૂત યોજનાઓ છે. તમારા જેવું કોઇ નથી ! હું તે અસંખ્ય અદભૂત કૃત્યોના વિષે વારંવાર કહીશ.

Hosea 14:9
સમજુ ડાહ્યો હોય તે આ બાબતોને સમજે, બુદ્ધિશાળી વ્યકિત તે સાંભળે, જેનામાં સમજણ હોય તે, એનો અર્થ હૈયામાં રાખે, કારણકે યહોવાના રસ્તાઓ સત્ય અને ન્યાયી છે, અને સારો માણસ તેના ઉપર ચાલે છે, પણ પાપી માણસો ઠોકર ખાઇને પછડાય છે. 

Ezekiel 18:29
છતાં તમે ઇસ્રાએલીઓ કહો છો કે, “યહોવા અન્યાય કરે છે,”દેવ કહે છે, “હે ઇસ્રાએલના લોકો, અન્યાય તમે કરો છો, હું નહિ.

Isaiah 53:6
આપણે રસ્તો ભૂલી ગયા છીએ, અને ઘેટાંની જેમ રઝળી ગયા છે. પણ યહોવાએ આપણા બધાનો દોષ તેને માથે નાખ્યો છે.

Proverbs 25:3
જેમ આકાશની ઊંચાઇ તથા પૃથ્વીની ઊંડાઇની જેમ રાજાનું મન પણ અગાધ છે.

Psalm 25:10
જે લોકો તેનો પવિત્ર કરાર અને કાયદાઓનું પાલન કરે છે તેમનાં તરફ યહોવા દયાળુ અને વિશ્વાસુ છે.

Daniel 4:37
હવે હું, નબૂખાદનેસ્સાર, સ્વર્ગાધિપતિની સ્તુતિ કરું છું, પ્રશંશા કરું છું, મહિમા ગાઉં છું અને ગુણગાન કરું છું, કારણ, તેના બધાં કાર્યો સાચાં છે, તેનો વ્યવહાર ન્યાયી છે, અને જેઓ ઘમંડી છે તેઓને તે નીચા પાડે છે.

Proverbs 21:8
અપરાધીનો માર્ગ વાંકોચૂંકો છે પરંતુ પવિત્રના કાર્યો ન્યાયી હોય છે.

2 Samuel 7:19
અને તેમ છતાં પણ આ આશીર્વાદ પૂરતા ના હોય તેમ તમે માંરા કુળને ભવિષ્ય માંટે પણ આશીર્વાદ આપ્યા છે, ઓ યહોવા માંરા પ્રભુ, તમે હંમેશા લોકો સાથે આ પ્રમાંણે વ્યવહાર કરતાં નથી. શું તમે, કરો છો?

Jeremiah 3:1
યહોવા કહે છે, “એક નિયમ છે, કોઇ માણસ પોતાની પત્નીને છૂટાછેડા આપે અને તેણી તેને છોડીને જાય અને બીજા માણસને પરણે, તો પછી પહેલો પતિ તેને પાછો લઇ શકે ખરો? ચોક્કસ નહિ - કારણ એ દેશ પૂરેપૂરા ષ્ટ થયો નથી? હે ઇસ્રાએલી પ્રજા, તેં તો અનેક પ્રેમીઓ સાથે વ્યભિચાર કર્યો છે! અને તે છતાં પણ તું પાછી આવવા માંગે છે?”