Isaiah 37:37
પછી આશ્શૂરનો રાજા સાન્હેરીબ પોતાના દેશ નિનવેહ પાછો ફર્યો.
Isaiah 37:37 in Other Translations
King James Version (KJV)
So Sennacherib king of Assyria departed, and went and returned, and dwelt at Nineveh.
American Standard Version (ASV)
So Sennacherib king of Assyria departed, and went and returned, and dwelt at Nineveh.
Bible in Basic English (BBE)
Sennacherib, king of Assyria, went back to his place at Nineveh.
Darby English Bible (DBY)
And Sennacherib king of Assyria departed, and went and returned, and abode at Nineveh.
World English Bible (WEB)
So Sennacherib king of Assyria departed, and went and returned, and lived at Nineveh.
Young's Literal Translation (YLT)
And journey, and go, and turn back doth Sennacherib king of Asshur, and dwelleth in Nineveh.
| So Sennacherib | וַיִּסַּ֣ע | wayyissaʿ | va-yee-SA |
| king | וַיֵּ֔לֶךְ | wayyēlek | va-YAY-lek |
| of Assyria | וַיָּ֖שָׁב | wayyāšob | va-YA-shove |
| departed, | סַנְחֵרִ֣יב | sanḥērîb | sahn-hay-REEV |
| went and | מֶֽלֶךְ | melek | MEH-lek |
| and returned, | אַשּׁ֑וּר | ʾaššûr | AH-shoor |
| and dwelt | וַיֵּ֖שֶׁב | wayyēšeb | va-YAY-shev |
| at Nineveh. | בְּנִֽינְוֵֽה׃ | bĕnînĕwē | beh-NEE-neh-VAY |
Cross Reference
Jonah 1:2
“ઉભો થા, નિનવેહના મોટા નગરમાં જા અને તેમને ચેતવ : તમારી દુષ્ટ બાબતો મારી પાસે આવી છે.”
Jonah 3:3
આથી યૂના ઉભો થયો અને યહોવાએ કહ્યું હતું તેમ નિનવેહ ગયો. નિનવેહ બહુ મોટુઁ શહેર હતું. શહેરમાંથી પસાર થતાં ત્રણ દિવસ લાગ્યાં.
Genesis 10:11
નિમ્રોદ આશ્શૂરમાં પણ ગયો. ત્યાં તેણે નિનવેહ, રેહોબોથઈર, કાલાહ અને
Isaiah 31:9
”આ યહોવાના વચન છે, જેની ભઠ્ઠીનો અગ્નિ યરૂશાલેમમાં ભડભડ બળે છે.
Isaiah 37:7
હું એને એવી પ્રેરણા કરવાનો છું કે એક અફવા સાંભળી તે પોતાને દેશ પાછો ચાલ્યો જશે, અને ત્યાં હું એનો તરવારથી વધ કરાવીશ.”‘
Isaiah 37:29
કારણ કે મારી વિરુદ્ધના તારા રોષ વિષે અને તારી ઉદ્ધતાઇ વિષે મેં સાંભળ્યું છે. તેને લીધે હું તારા નાકમાં મારી કડી તથા તારા હોઠોની વચ્ચે મારી લગામ નાખીને જે માગેર્ તું આવ્યો છે તે જ માગેર્ તારા પોતાના દેશમાં તને પાછો દોરી જઇશ.”‘
Jonah 4:11
તો પછી શા માટે મારે નિનવેહના મહાન શહેર માટે દિલગીર ન થવું જેમાં 1,20,000 લોકો છે જેઓને ખરાખોટાની ખબર નથી અને જ્યાં ઘણા પશુઓ છે.”
Nahum 1:1
આ પુસ્તક એલ્કોશીમાં રહેતા નાહૂમને નિનવેહ પર આવી રહેલા વિનાશ વિષે દેવે આપેલું સંદર્શન છે:
Matthew 12:41
ન્યાયકાળે નિનવેહના લોકો આજની પેઢીના તમારા લોકો સાથે ઊભા રહેશે, અને તમને દોષિત ઠરાવશે. કેમ કે જ્યારે યૂનાએ તેઓને ઉપદેશ આપ્યો, ત્યારે તેઓએ પસ્તાવો કર્યો અને પોતાના ખરાબ માર્ગ છોડી દઈ દેવની તરફ વળ્યા. પણ જુઓ યૂના કરતાં અહીં એક મોટો છે તો પણ તમે તેના પર વિશ્વાસ કરવાનો ઈન્કાર કરો છો.