Isaiah 32:13 in Gujarati

Gujarati Gujarati Bible Isaiah Isaiah 32 Isaiah 32:13

Isaiah 32:13
તમારી ભૂમિમાં કાંટા અને ઝાંખરા ઊગી નીકળ્યા છે. એક વખતના આનંદભર્યા નગરો અને સુખી ઘરો માટે આક્રંદ કરો.

Isaiah 32:12Isaiah 32Isaiah 32:14

Isaiah 32:13 in Other Translations

King James Version (KJV)
Upon the land of my people shall come up thorns and briers; yea, upon all the houses of joy in the joyous city:

American Standard Version (ASV)
Upon the land of my people shall come up thorns and briers; yea, upon all the houses of joy in the joyous city.

Bible in Basic English (BBE)
And for the land of my people, where thorns will come up; even for all the houses of joy in the glad town.

Darby English Bible (DBY)
Upon the land of my people shall come up thistles [and] briars, yea, upon all the houses of joy in the joyous city.

World English Bible (WEB)
On the land of my people shall come up thorns and briers; yes, on all the houses of joy in the joyous city.

Young's Literal Translation (YLT)
Over the ground of my people thorn -- brier goeth up, Surely over all houses of joy of the exulting city,

Upon
עַ֚לʿalal
the
land
אַדְמַ֣תʾadmatad-MAHT
people
my
of
עַמִּ֔יʿammîah-MEE
shall
come
up
ק֥וֹץqôṣkohts
thorns
שָׁמִ֖ירšāmîrsha-MEER
briers;
and
תַּֽעֲלֶ֑הtaʿăleta-uh-LEH
yea,
כִּ֚יkee
upon
עַלʿalal
all
כָּלkālkahl
the
houses
בָּתֵּ֣יbottêboh-TAY
joy
of
מָשׂ֔וֹשׂmāśôśma-SOSE
in
the
joyous
קִרְיָ֖הqiryâkeer-YA
city:
עַלִּיזָֽה׃ʿallîzâah-lee-ZA

Cross Reference

Isaiah 22:2
અરે, શોરબકોરથી ભરપૂર, ઘોંઘાટ કરનાર નગર, મોજીલા નગર, તારા નિવાસીઓ જેઓ મૃત્યુ પામ્યા છે, તેઓ તરવારથી નથી મરાયા અને તેઓ યુદ્ધમાં પણ માર્યા ગયા નથી.

Hosea 9:6
આ પ્રશ્ર્ન હું પુછું છું; કેમકે મોટા વિનાશના કારણે ઇસ્રાએલના લોકો દેશ છોડી જશે. તેઓને મિસરમાં ભેગા કરવામા આવશે અને તેમના વંશજોને મેમ્ફિસમાં દફનાવામાં આવશે. તેમના કિંમતી ખજાનાઓ પર કાંટાળા છોડ ઉગશે અને તેમના મંડપો પર કાંટા ઉગશે.

Isaiah 34:13
તેના રાજમહેલમાં અને એના કિલ્લાઓ ઉપર કાંટા અને ઝાંખરા ઊગી નીકળશે. ત્યાં શિયાળવાની બોડ હશે અને ત્યાં શાહમૃગનો વાસ થશે.

Isaiah 7:23
તે દિવસે જે જે જગાએ 1,000 ચાંદીના ટુકડાના મૂલના 1,000 દ્રાક્ષના વેલાઓ હતા ત્યાં ત્યાં કાંટા અને ઝાંખરા ઊગશે.

Revelation 18:7
બાબિલોને પોતાને મોટી કીર્તિ અને મોજશોખ જીવનમાં પ્રાપ્ત કર્યા, તેટલાં દુ:ખો અને વેદનાઓ પણ તેને આપો; તે તેની જાતને કહે છે, ‘હું મારા રાજ્યાસન પર બેઠેલી એક રાણી છું. હું વિધવા નથી, હું કદી ઉદાસ થનાર નથી.’

Hosea 10:8
જ્યાં ઇસ્રાએલે પાપ કર્યું છે, તે બેથેલમાં આવેલી આવેનની મૂર્તિની વેદીનો નાશ થશે. તેમની વેદીઓ ઉપર કાંટા ને ઝાંખરાઁ ઊગી નીકળશે. અને પછી લોકો પર્વતોને અને ડુંગરોને કહેશે કે, “અમારા ઉપર પડો અને અમને ઢાંકી દો.”

Jeremiah 39:8
બાબિલવાસીઓએ રાજમહેલને અને લોકોના ઘરોને બાળી મૂક્યા અને યરૂશાલેમની દીવાલ તોડી નાખી.

Isaiah 22:12
વળી તે દિવસે સૈન્યોના દેવ યહોવાએ તો તમને રડવાનું, છાતી કૂટવાનું, માથું મૂંડાવી શોકની કંથા પહેરવાનું કહેતા હતા,

Isaiah 6:11
પછી મેં પૂછયું,”તે ક્યાં સુધી આમ ચાલ્યા કરશે, હે માલિક?”તેણે કહ્યું, “શહેરો ખંડેર અને વેરાન બની જાય અને ઘરો માનવ વસ્તી વગરનાં બની જાય. અને ધરતી વેરાન અને ઉજ્જડ બની જાય ત્યાં સુધી.”

Isaiah 5:6
અને હું તેને ઉજ્જડ રહેવા દઇશ, કોઇ એને કાપશે નહિ અને કોઇ એને ખેડશે નહિ, એમાં કાંટા ઝાંખરા ઊગી નીકળશે. હું વાદળોને આજ્ઞા કરીશ કે એમાં કોઇ વરસાદ ન વરસાવો.”

Psalm 107:34
વળી ત્યાં વસતાં લોકોની દુષ્ટતાને કારણે, ફળદ્રુપ ભૂમિને ખારવાળી બનાવે છે.