Hosea 4:11 in Gujarati

Gujarati Gujarati Bible Hosea Hosea 4 Hosea 4:11

Hosea 4:11
યહોવા કહે છે, “વ્યભિચાર, દ્રાક્ષારસ ને નવો દ્રાક્ષારસ મારા લોકોની બુદ્ધિ હરી લે છે.

Hosea 4:10Hosea 4Hosea 4:12

Hosea 4:11 in Other Translations

King James Version (KJV)
Whoredom and wine and new wine take away the heart.

American Standard Version (ASV)
Whoredom and wine and new wine take away the understanding.

Bible in Basic English (BBE)
Loose ways and new wine take away wisdom.

Darby English Bible (DBY)
Fornication, and wine, and new wine take away the heart.

World English Bible (WEB)
Prostitution, wine, and new wine take away understanding.

Young's Literal Translation (YLT)
Whoredom, and wine, and new wine, take the heart,

Whoredom
זְנ֛וּתzĕnûtzeh-NOOT
and
wine
וְיַ֥יִןwĕyayinveh-YA-yeen
wine
new
and
וְתִיר֖וֹשׁwĕtîrôšveh-tee-ROHSH
take
away
יִֽקַּֽחyiqqaḥYEE-KAHK
the
heart.
לֵֽב׃lēblave

Cross Reference

Proverbs 20:1
દ્રાક્ષારસ હાંસી ઊડાવનાર છે, મધનું પીણું દંગો મચાવે છે; જે કોઇ સુરાપાનને લીધે ખોટેમાગેર્ જાય છે તો તે જ્ઞાની નથી.

Isaiah 28:7
યાજકો અને પ્રબોધકો પણ દ્રાક્ષારસ પીને લથડીયાં ખાય છે; દ્રાક્ષારસથી તેમના ચિત્ત ડહોળાઇ ગયા છે, તેઓ દિવ્ય દર્શનના અર્થઘટનમાં ગોથાં ખાય છે, ચુકાદો આપવામાં ગૂંચવાય છે.

Luke 21:34
“સાવધાન રહો! તમારો સમય ખાવા પીવામાં બગાડો નહિ અથવા દુન્યવી વસ્તુઓની ચિંતા ના કરો. જો તમે એમ કરશો તો તમે સાચો વિચાર કરી શકશો નહિ. અને પછી જો એકાએક અંત આવી પહોંચશે ત્યારે તમે તૈયાર નહિ હોય.

Isaiah 5:12
તમારી ઉજવણીઓમાં હંમેશા સારંગી અને વીણા, ખંજરી અને વાંસળી, તથા દ્રાક્ષારસના પાન સાથે મોજમજા સંકળાયેલી હોય છે. પણ યહોવા જે કરી રહ્યા છે તેની તેઓને ખબર નથી.

Proverbs 6:32
જે પરસ્ત્રી સાથે વ્યભિચાર કરે છે તે અક્કલ વગરનો છે, તે પોતાની જાતે પોતાનું જીવન બરબાદ કરે છે.

Proverbs 23:27
વારાંગના એ ઊંડી ખાઇ છે અને પરસ્ત્રી એ આફતોથી ભરેલો કૂવો છે.

Ecclesiastes 7:7
ખરેખર લાંચથી ડાહ્યો મનુષ્ય મૂર્ખ બને છે; તે તેની સમજશકિતનો નાશ કરે છે.

Hosea 4:12
વ્યભિચારના ભૂતે તેમને ગેરમાગેર્ દોરવ્યા છે.

Romans 13:11
આ બધી વાત હું તમને એટલા માટે કહું છું કે, તમે જાણો છો તેમ, આપણે સૌ મહત્વપૂર્ણ સમયમાં જીવી રહ્યાં છીએ. હા, તમારી નિંદ્રામાંથી જાગૃત થવાનો હવે સમય આવ્યો છે. પછી જ્યારે આપણે વિશ્વાસીઓ બન્યા તેના કરતાં હવે તારણનો સમય આપણી વધુ નજીક છે.