Hebrews 5:11 in Gujarati

Gujarati Gujarati Bible Hebrews Hebrews 5 Hebrews 5:11

Hebrews 5:11
આ વિષે અમારે તમને ઘણુંજ કહેવાનું છે. પરંતુ તે સમજાવવું ઘણું અઘરું છે કારણ કે તમે સમજવાની કોઈ જ ઈચ્છા દર્શાવી નથી.

Hebrews 5:10Hebrews 5Hebrews 5:12

Hebrews 5:11 in Other Translations

King James Version (KJV)
Of whom we have many things to say, and hard to be uttered, seeing ye are dull of hearing.

American Standard Version (ASV)
Of whom we have many things to say, and hard of interpretation, seeing ye are become dull of hearing.

Bible in Basic English (BBE)
Of whom we have much to say which it is hard to make clear, because you are slow of hearing.

Darby English Bible (DBY)
Concerning whom we have much to say, and hard to be interpreted in speaking [of it], since ye are become dull in hearing.

World English Bible (WEB)
About him we have many words to say, and hard to interpret, seeing you have become dull of hearing.

Young's Literal Translation (YLT)
concerning whom we have much discourse and of hard explanation to say, since ye have become dull of hearing,

Of
Περὶperipay-REE
whom
οὗhouoo
we
have
πολὺςpolyspoh-LYOOS
many
ἡμῖνhēminay-MEEN
things
hooh
say,
to
λόγοςlogosLOH-gose

καὶkaikay
and
δυσερμήνευτοςdysermēneutosthyoo-sare-MAY-nayf-tose
uttered,
be
to
hard
λέγεινlegeinLAY-geen
seeing
ἐπεὶepeiape-EE
ye
are
νωθροὶnōthroinoh-THROO
dull
γεγόνατεgegonategay-GOH-na-tay
of

ταῖςtaistase
hearing.
ἀκοαῖςakoaisah-koh-ASE

Cross Reference

2 Peter 3:16
પાઉલ તેના બધા જ પત્રોમાં આ જ રીતે આ બધી વાતો લખે છે. પાઉલના પત્રોમાં કેટલીક એવી વાતો છે કે જે સમજવામાં અઘરી છે. અને કેટલાએક લોકો તેને ખોટી રીતે સમજાવે છે.તે લોકો આજ્ઞાત છે, અને વિશ્વાસમાં નિબૅળ છે. તે જ લોકો બીજા શાસ્ત્રો 43 ને પણ ખોટી રીતે સમજાવે છે. પરંતુ આમ કરીને તેઓ પોતાનો જ વિનાશ નોતરે છે.

Matthew 13:15
કેમ કે આ લોકોનું હૃદય લાગણી વિહિન થઈ ગયું છે. તેઓને કાન છે, પણ ભાગ્યે જ સાંભળે છે, અને તેઓએ પોતાની આંખો બંધ કરી છે. કારણ સત્ય જોવું નથી, નહિ તો તેઓ પોતાની આંખોથી જુએ, પોતાના કાનથી સાંભળે, અને પોતાના હૃદયથી સમજી પાછા ફરે તો હું તેઓને સાજા કરું.’ યશાયા 6:9-10

Acts 28:27
હા, આ લોકોના મન નબળા થઈ ગયા છે. આ લોકોને કાન છે, પણ તેઓ ધ્યાનથી સાંભળતા નથી. અને આ લોકો સત્ય જોવાની ના પાડે છે. આમ બન્યું છે તેથી તેઓ તેઓની પોતાની આંખો વડે પણ જોઈ શક્તા નથી, તેઓના કાનોથી સાંભળે છે, અને તેઓના મનથી સમજે છે. આમ બન્યું છે તેથી તેઓ મારી પાસે તેઓના સાજા થવા માટે પણ આવશે નહિ.”

John 16:12
“હજી મારે તમને ઘણી વાતો કહેવાની છે. પણ હવે તમારા માટે તે બધું સ્વીકારવું વધારે પડતું છે.

John 6:6
(ઈસુએ ફિલિપને પારખવા સારું આ પ્રશ્ન કર્યો, કારણ કે તે શું કરવાનો હતો તે જાણતો હતો).

Luke 24:25
પછી ઈસુએ તે બે માણસોને કહ્યું કે, “તમે મૂર્ખ છો, અને ધીમા છો જે બધી વસ્તુઓ તમને પ્રબોધકોએ કહી છે તે સમજવા માટે વિશ્વાસ હોવો જોઈએ.

Mark 8:21
પછી ઈસુએ તેઓને કહ્યું, ‘મેં જે કર્યુ તે બધું તમે યાદ કરો છો, પણ હજુ તમે સમજી શકતા નથી?’

Mark 8:17
ઈસુએ જાણ્યું કે તે શિષ્યો આના વિષે વાતો કરતા હતા. તેથી ઈસુએ તેઓને પૂછયું, ‘શા માટે તમે રોટલી નહિ હોવા વિષે વાત કરો છો? તમે હજુ પણ જોઈ શકતા નથી કે સમજી શકતા નથી? શું તમે સમજવા શક્તિમાન નથી?

Isaiah 6:10
એ લોકોની બુદ્ધિ મંદ થઇ ગઇ છે, એમના કાન બહેરા થઇ ગયા છે, અને આંખ આંધળી થઇ ગઇ છે. આથી તેઓ આંખે જોઇ શકતા નથી કે કાને સાંભળી શકતા નથી. તેમજ બુદ્ધિથી સમજી શકતા નથી, એટલે તેઓ મારી પાસે પાછા ફરતા નથી અને સાજા થતા નથી.”

1 Kings 10:1
સુલેમાંનની કીતિર્ સાંભળીને શેબાની રાણીએ સુલેમાંનને અટપટા પ્રશ્ર્નો પૂછીને તેના જ્ઞાનની કસોટી કરવાનો નિર્ણય કર્યો.