Romans 7:17
પરંતુ આ ખરાબ કામો કરનાર ખરેખર હું નથી. મારામાં રહેતું પાપ ખરાબ કામો કરે છે.
Romans 7:17 in Other Translations
King James Version (KJV)
Now then it is no more I that do it, but sin that dwelleth in me.
American Standard Version (ASV)
So now it is no more I that do it, but sin which dwelleth in me.
Bible in Basic English (BBE)
So it is no longer I who do it, but the sin living in me.
Darby English Bible (DBY)
Now then [it is] no longer *I* [that] do it, but the sin that dwells in me.
World English Bible (WEB)
So now it is no more I that do it, but sin which dwells in me.
Young's Literal Translation (YLT)
and now it is no longer I that work it, but the sin dwelling in me,
| Now | νυνὶ | nyni | nyoo-NEE |
| then | δὲ | de | thay |
| it is no more that | οὐκέτι | ouketi | oo-KAY-tee |
| I | ἐγὼ | egō | ay-GOH |
| do | κατεργάζομαι | katergazomai | ka-tare-GA-zoh-may |
| it, | αὐτὸ | auto | af-TOH |
| but | ἀλλ' | all | al |
| sin | ἡ | hē | ay |
| οἰκοῦσα | oikousa | oo-KOO-sa | |
| that dwelleth | ἐν | en | ane |
| in | ἐμοὶ | emoi | ay-MOO |
| me. | ἁμαρτία | hamartia | a-mahr-TEE-ah |
Cross Reference
રોમનોને પત્ર 7:20
તેથી જે કામો મારે કરવાં નથી, તે જો મારાથી થઈ જતાં હોય, તો એવાં કામો કરનાર ખરેખર હું નથી. મારામાં રહેતું પાપ એ બધાં ખરાબ કામો કરે છે.
રોમનોને પત્ર 4:7
તેને ધન્ય છે.“જ્યારે લોકોના અપરાધો માફ કરાય છે, અને જેઓનાં પાપો ઢંકાઈ જાય છે, તેઓને ધન્ય છે!
રોમનોને પત્ર 7:18
હા, હું જાણું છું કે મારામાં એટલે મારા દેહમાં કંઈ જ સારું વસતું નથી. મારો કહેવાનો અર્થ એ છે કે મારા અસ્તિત્વનો જે અંશ આધ્યાત્મિક નથી, તેમાં કોઈ સારાપણાનો સમાવેશ નથી. મારી ઈચ્છા તો એવી છે કે હું સારાં જ કામો કરું. પરંતુ હું તે કરતો નથી.
ફિલિપ્પીઓને પત્ર 3:8
માત્ર તે જ વસ્તુઓ નહિ, પરંતુ હવે તો મને લાગે છે કે ખ્રિસ્ત ઈસુ મારા પ્રભુને પામવાની મહાનતાની સરખામણીમાં કોઈ પણ વસ્તુ મહત્વની નથી. ખ્રિસ્તને કારણે મેં એ બધી વસ્તુઓનો ત્યાગ કર્યો અને હવે હું જાણું છું કે ખ્રિસ્ત આગળ તે બધી વસ્તુઓ તુચ્છ કચરા જેવી છે. આ રીતે મને ખ્રિસ્ત મળ્યો.
યાકૂબનો 4:5
તમે શું એમ માનો છો કે શાસ્ત્રનો કશો જ અર્થ નથી? શાસ્ત્ર કહે છે કે; “દેવે જે આપણામાં આત્મા મૂક્યો છે તેથી તે આત્મા તેની જાત માટે જ ઈચ્છે છે.”
રોમનોને પત્ર 7:23
પરંતુ મારા શરીરમાં કોઈ જુદો જ નિયમ કાર્ય કરતો જોઉ છું. માનસિક સ્તરે મારા મનમાં જે નિયમનો સ્વીકાર થયો છે તેની સામે પેલો શારીરિક સ્તર પર ચાલતો નિયમ યુદ્ધ છેડે છે. મારા શરીરમાં ચાલતો એ નિયમ તે પાપનો નિયમ છે, અને એ નિયમ મને એનો કેદી બનાવે છે.
2 કરિંથીઓને 8:12
જો તમારી આપવાની ઈચ્છા હશે, તો તમારા દાનનો સ્વીકાર થશે. તમારી ભેટનું મૂલ્યાંકન તમારી પાસે જે છે તેના ઉપરથી થશે અને નહિ કે તમારી પાસે જે નથી.