Romans 6:9
મૃત્યુમાંથી ખ્રિસ્તને પુર્નજીવિત કરવામાં આવ્યો હતો. આપણે જાણીએ છીએ કે તે હવે ફરીથી કદી મૃત્યુ પામી શકશે નહિ. હવે તેના પર મૃત્યુની કોઈ સત્તા નથી.
Romans 6:9 in Other Translations
King James Version (KJV)
Knowing that Christ being raised from the dead dieth no more; death hath no more dominion over him.
American Standard Version (ASV)
knowing that Christ being raised from the dead dieth no more; death no more hath dominion over him.
Bible in Basic English (BBE)
Having knowledge that because Christ has come back from the dead, he will never again go down to the dead; death has no more power over him.
Darby English Bible (DBY)
knowing that Christ having been raised up from among [the] dead dies no more: death has dominion over him no more.
World English Bible (WEB)
knowing that Christ, being raised from the dead, dies no more. Death no more has dominion over him!
Young's Literal Translation (YLT)
knowing that Christ, having been raised up out of the dead, doth no more die, death over him hath no more lordship;
| Knowing | εἰδότες | eidotes | ee-THOH-tase |
| that | ὅτι | hoti | OH-tee |
| Christ | Χριστὸς | christos | hree-STOSE |
| being raised | ἐγερθεὶς | egertheis | ay-gare-THEES |
| from | ἐκ | ek | ake |
| the dead | νεκρῶν | nekrōn | nay-KRONE |
| dieth | οὐκέτι | ouketi | oo-KAY-tee |
| more; no | ἀποθνῄσκει | apothnēskei | ah-poh-THNAY-skee |
| death | θάνατος | thanatos | THA-na-tose |
| hath no more | αὐτοῦ | autou | af-TOO |
| dominion over | οὐκέτι | ouketi | oo-KAY-tee |
| him. | κυριεύει | kyrieuei | kyoo-ree-AVE-ee |
Cross Reference
પ્રકટીકરણ 1:18
હું એક જે જીવંત છું. હું મૃત્યુ પામ્યો હતો, પરંતુ જુઓ: હું અનંતકાળ જીવતો છું! અને મૃત્યુ તથા હાદેસની ચાવીઓ હું રાખું છું.
રોમનોને પત્ર 6:14
હવે ‘પાપ’ તમારો ‘માલિક’ થઈ શકશે નહિ. શા માટે? કેમ કે તમે નિયમશાસ્ત્રના બંધનમાં નથી. હવે તમે દેવની કૃપા હેઠળ જીવી રહ્યા છો.
ગીતશાસ્ત્ર 16:9
તેથી મારું હૃદય ભરપૂર આનંદમાં છે. અને મારો આત્મા પણ ખુશ છે; તેથી મારું શરીર સુરક્ષિત રહેશે.
રોમનોને પત્ર 5:14
પરંતુ આદમથી મૂસા સુધીના સમયગાળા દરમ્યાન સૌ લોકો મૃત્યુ પામ્યા હતા. દેવના આદેશનું ઉલ્લંઘન કરવાના પાપને કારણે આદમ મૃત્યુ પામ્યો હતો. પરંતુ જે લોકોએ આદમની જેમ પાપ કર્યા ન હતાં તેમને પણ મરવું પડ્યું.આદમ ભવિષ્યમાં આવનાર ખ્રિસ્તની પ્રતિચ્છાયારૂપ હતો.
હિબ્રૂઓને પત્ર 2:14
તે માણસો માંસ અને લોહીનાં બનેલા માનવ દેહ ધરાવે છે. તેથી ઈસુએ પણ માનવદેહમાં જન્મ લીધો, તેથી કરીને તે મરણ સહન કરીને, દુ:ખો સહીને તે શેતાનનો નાશ કરી શકે.
હિબ્રૂઓને પત્ર 7:25
આથી જે લોકો ખ્રિસ્ત મારફતે દેવની નજીક આવશે તેઓને સંપૂર્ણ રીતે તારવાને સમર્થ છે અનંત અને અમર હોવાથી આ તે કરી શકશે. તેઓ માટે તેમના તરફથી ઈસુ દેવ સમક્ષ મધ્યસ્થતા કરશે.
હિબ્રૂઓને પત્ર 10:12
પણ આપણાં પાપોને માટે ખ્રિસ્તે એક જ વાર બલિદાન આપ્યું અને ખ્રિસ્ત દેવની જમણી બાજુએ બિરાજ્યો.
પ્રેરિતોનાં ક્રત્યો 2:24
ઈસુએ મૃત્યુની વેદના સહન કરી, પણ દેવે તેને એ બધી વેદનાઓમાંથી મુક્ત કર્યો. દેવે ઈસુને મૃત્યુમાંથી ઊઠાડ્યો.મૃત્યુ ઈસુને પકડી શક્યું નહિ.
હિબ્રૂઓને પત્ર 7:16
એ પોતે માનવ નિયમ કે કાયદાની તાકાતથી યાજક બન્યો ન હતો, પણ અવિનાશી જીવનના સાર્મથ્ય પ્રમાણે યાજક બન્યો છે.