ગુજરાતી ગુજરાતી બાઇબલ રોમનોને પત્ર રોમનોને પત્ર 4 રોમનોને પત્ર 4:9 રોમનોને પત્ર 4:9 છબી English

રોમનોને પત્ર 4:9 છબી

તો શું જે યહૂદિઓએ સુન્નત કરાવી છે તેઓને આનંદની અનુભૂતિ થાય છે? કે પછી, જેમણે સુન્નત કરાવી નથી એમને પણ એવો આનંદ પ્રાપ્ત થશે? એટલા માટે મેં અગાઉથી કહ્યું છે કે દેવે ઈબ્રાહિમના વિશ્વાસને સ્વીકાર્યો અને તે વિશ્વાસે તેને દેવ પ્રાપ્તિ માટે ન્યાયી ઠરાવ્યો.
Click consecutive words to select a phrase. Click again to deselect.
રોમનોને પત્ર 4:9

તો શું જે યહૂદિઓએ સુન્નત કરાવી છે તેઓને જ આ આનંદની અનુભૂતિ થાય છે? કે પછી, જેમણે સુન્નત કરાવી નથી એમને પણ એવો આનંદ પ્રાપ્ત થશે? એટલા માટે મેં અગાઉથી કહ્યું છે કે દેવે ઈબ્રાહિમના વિશ્વાસને સ્વીકાર્યો અને તે વિશ્વાસે જ તેને દેવ પ્રાપ્તિ માટે ન્યાયી ઠરાવ્યો.

રોમનોને પત્ર 4:9 Picture in Gujarati