Romans 4:23
“તેને ન્યાયી ગણવામાં આવ્યો.” એ શબ્દો માત્ર ઈબ્રાહિમ માટે જ લખવામાં આવ્યા ન હતા.
Romans 4:23 in Other Translations
King James Version (KJV)
Now it was not written for his sake alone, that it was imputed to him;
American Standard Version (ASV)
Now it was not written for his sake alone, that it was reckoned unto him;
Bible in Basic English (BBE)
Now, it was not because of him only that this was said,
Darby English Bible (DBY)
Now it was not written on his account alone that it was reckoned to him,
World English Bible (WEB)
Now it was not written that it was accounted to him for his sake alone,
Young's Literal Translation (YLT)
And it was not written on his account alone, that it was reckoned to him,
| Now | Οὐκ | ouk | ook |
| it was not | ἐγράφη | egraphē | ay-GRA-fay |
| written | δὲ | de | thay |
| sake for | δι' | di | thee |
| his | αὐτὸν | auton | af-TONE |
| alone, | μόνον | monon | MOH-none |
| that | ὅτι | hoti | OH-tee |
| it was imputed | ἐλογίσθη | elogisthē | ay-loh-GEE-sthay |
| to him; | αὐτῷ | autō | af-TOH |
Cross Reference
રોમનોને પત્ર 15:4
ભૂતકાળમાં જે બધું લખવામાં આવ્યું હતું તે આપણને ઉપદેશ આપવા અને આપણામાં આશા ઉપજાવવા લખાયું હતું. આપણને ઉદ્ધારની આશા મળે એ માટે એ બધું લખાયું હતું, શાસ્ત્રો આપણને જે ધીરજ અને શક્તિ આપે છે તેમાંથી આશા જન્મે છે.
1 કરિંથીઓને 10:11
જે ઘટનાઓ પેલા લોકો સાથે ઘટી હતી તે ઉદાહરણરુંપ છે. અને તે બાબતો આપણા માટે ચેતવણીરૂપે લખાઈ હતી. આપણે એવા સમયગાળામાં અત્યારે રહીએ છીએ કે જ્યારે ભૂતકાળના દરેક ઈતિહાસની સમાપ્તિને આરે આવી પહોંચ્ચા છે.
1 કરિંથીઓને 10:6
આ બાબતો જે બની તે આપણા માટે ઉદાહરણરૂપ છે. આ ઉદાહરણોએ આપણને પેલા લોકોની જેમ દુષ્ટ કામો કરવાની ઈચ્છામાંથી રોકવા જોઈએ, જે તે લોકોએ કર્યા.
2 તિમોથીને 3:16
દરેક શાસ્ત્ર ઇશ્વરપ્રેરિત છે. લોકોના જીવનમાં ક્યાં ખોટું થાય છે તે બતાવવા અને બોધ આપવા દરેક શાસ્ત્ર ઉપયોગી છે. ભૂલો સુધારવા અને ન્યાયી જીવન જીવવાના શિક્ષણમાં ભૂલો સુધારવા દરેક શાસ્ત્ર ઉપયોગી છે.
1 કરિંથીઓને 9:9
હા, મૂસાના નિયમશાસ્ત્રમાં તે લખેલું છે કે: “જ્યારે પગરમાં અનાજને છૂટું પાડવા માટે બળદનો ઉપયોગ કરવામાં આવે ત્યારે તેનું મોઢૂં બાંધી દઈને તેને અનાજ ખાતા ન અટકાવો.”જ્યારે દેવે આમ કહ્યું, ત્યારે તે શું માત્ર બળદનો જ વિચાર કરતો હતો? ના.