રોમનોને પત્ર 2:24 in Gujarati

ગુજરાતી ગુજરાતી બાઇબલ રોમનોને પત્ર રોમનોને પત્ર 2 રોમનોને પત્ર 2:24

Romans 2:24
શાસ્ત્રોમાં લખેલું છે કે: “તમારા કારણે બિનયયહૂદિઓમાં દેવના નામની નિંદા થાય છે.”

Romans 2:23Romans 2Romans 2:25

Romans 2:24 in Other Translations

King James Version (KJV)
For the name of God is blasphemed among the Gentiles through you, as it is written.

American Standard Version (ASV)
For the name of God is blasphemed among the Gentiles because of you, even as it is written.

Bible in Basic English (BBE)
For the name of God is shamed among the Gentiles because of you, as it is said in the holy Writings.

Darby English Bible (DBY)
For the name of God is blasphemed on your account among the nations, according as it is written.

World English Bible (WEB)
For "the name of God is blasphemed among the Gentiles because of you," just as it is written.

Young's Literal Translation (YLT)
for the name of God because of you is evil spoken of among the nations, according as it hath been written.

For
τὸtotoh
the
γὰρgargahr
name
ὄνομαonomaOH-noh-ma
of

τοῦtoutoo
God
θεοῦtheouthay-OO
is
blasphemed
δι'dithee
among
ὑμᾶςhymasyoo-MAHS
the
βλασφημεῖταιblasphēmeitaivla-sfay-MEE-tay
Gentiles
ἐνenane
through
τοῖςtoistoos
you,
ἔθνεσινethnesinA-thnay-seen
as
καθὼςkathōska-THOSE
it
is
written.
γέγραπταιgegraptaiGAY-gra-ptay

Cross Reference

યશાયા 52:5
અને હવે યહોવા પૂછે છે, “અત્યારે હું અહીં શું જોઉં છું? તમને વિના મૂલ્યે ગુલામ બનાવવામાં આવ્યા છે, તમારા પર શાસન ચલાવનારાઓ ઊંચા સ્વરે બોલે છે અને દિનપ્રતિદિન મારા નામની સતત નિંદા કરે છે.”

હઝકિયેલ 36:20
પણ જ્યારે તેઓ જે જે પ્રજાઓમાં ગયા તેમની વચ્ચે તેમણે મારા પવિત્ર નામને બટ્ટો લગાડ્યો. લોકો તેમને વિષે એવું કહેવા લાગ્યા કે, ‘આ યહોવાના લોકો છે, અને એમને યહોવાના દેશમાંથી નીકળવું પડ્યું છે.’

યર્મિયાનો વિલાપ 2:15
હે યરૂશાલેમ નગરી, તને જોઇને જતાં લોકો તાળી પાડીને તારી હાંસી ઊડાવે છે; માથું ઘુણાવી ફિટકાર વરસાવે છે, “શું આ એ જ સુંદરતાની મૂર્તિ અને જગતની આનંદનગરી છે!”

2 પિતરનો પત્ર 2:2
ઘણા લોકો અનિષ્ટ વસ્તુઓમાં તેઓને અનુસરશે. ઘણા લોકો આ ખોટા ઉપદેશકોને કારણે સત્યના માર્ગ વિશે નિંદા કરશે.

તિતસનં પત્ર 2:8
અને જ્યારે તું બોલે, ત્યારે સત્ય જ ઉચ્ચારજે જેથી કરીને તારી ટીકા ન થાય. તે પછી તો તારો દુશ્મન શરમાઈ જશે કેમ કે આપણી વિરૂદ્ધ ખરાબ કહેવાનું એની પાસે કંઈ પણ હશે નહિ.

1 તિમોથીને 5:14
તેથી હુ ઈચ્છુ છું કે જુવાન વિધવાઓ ફરીથી લગ્ન કરે, બાળકોને જન્મ આપે, અને પોતાનાં ઘરોની સંભાળ લે. જો તેઓ આમ કરશે, તો તેઓની ટીકા કરવા દુશ્મનો પાસે કોઈ યોગ્ય કારણ નહિ હોય.

2 શમએલ 12:14
પણ તેં આમ કરીને જે યહોવાના શત્રુઓનું તેને માંટેનું માંન ગુમાંવડાવ્યું છે, તેથી તારું નવજાત બાળક મરી જશે.”

તિતસનં પત્ર 2:5
જુવાન સ્ત્રીઓને સમજુ અને શદ્ધ બનવાનું, પોતાનાં ઘરોની સંભાળ રાખવાનું, દયાળુ થવાનું અને પોતાના પતિની આજ્ઞા પાળવાનું, તેઓએ શીખવવું જોઈએ. તે પછી, પ્રભુએ આપણને આપેલા વાતની કોઈ પણ વ્યક્તિ ટીકા કરી શકશે નહિ.

1 તિમોથીને 6:1
સર્વ દાસોએ પોતાના શેઠ પ્રત્યે સંપૂર્ણ માન દર્શાવવું જોઈએ. જો તેઓ આમ કરશે તો, દેવનું નામ અને આપણો ઉપદેશ ટીકાને પાત્ર થશે નહિ.

માથ્થી 18:7
જગતને અફસોસ છે, કારણ કે જે વસ્તુઓને કારણે લોકો પાપ કરે છે આવી વસ્તુઓ તો બનવાની. પણ તે વ્યક્તિને અફસોસ છે કે જે ઠોકર લાવવા માટે જવાબદાર છે.