ગીતશાસ્ત્ર 95:10 in Gujarati

ગુજરાતી ગુજરાતી બાઇબલ ગીતશાસ્ત્ર ગીતશાસ્ત્ર 95 ગીતશાસ્ત્ર 95:10

Psalm 95:10
યહોવા દેવ કહે છે, “ચાળીસ વર્ષ સુધી મેં તે પેઢીને સહન કરી છે પણ જ્યારે હું તેમનાથી કંટાળ્યો ત્યારે મેં કહ્યું; તે લોકો અવિનયી છે. તેઓએ મારા માગોર્ કદી શીખ્યાં નથી.

Psalm 95:9Psalm 95Psalm 95:11

Psalm 95:10 in Other Translations

King James Version (KJV)
Forty years long was I grieved with this generation, and said, It is a people that do err in their heart, and they have not known my ways:

American Standard Version (ASV)
Forty years long was I grieved with `that' generation, And said, It is a people that do err in their heart, And they have not known my ways:

Bible in Basic English (BBE)
For forty years I was angry with this generation, and said, They are a people whose hearts are turned away from me, for they have no knowledge of my ways;

Darby English Bible (DBY)
Forty years was I grieved with the generation, and said, It is a people that do err in their heart, and they have not known my ways;

World English Bible (WEB)
Forty long years I was grieved with that generation, And said, "It is a people that errs in their heart. They have not known my ways."

Young's Literal Translation (YLT)
Forty years I am weary of the generation, And I say, `A people erring in heart -- they! And they have not known My ways:'

Forty
אַרְבָּ֘עִ֤יםʾarbāʿîmar-BA-EEM
years
שָׁנָ֨ה׀šānâsha-NA
long
was
I
grieved
אָ֘ק֤וּטʾāqûṭAH-KOOT
generation,
this
with
בְּד֗וֹרbĕdôrbeh-DORE
and
said,
וָאֹמַ֗רwāʾōmarva-oh-MAHR
It
עַ֤םʿamam
people
a
is
תֹּעֵ֣יtōʿêtoh-A
that
do
err
לֵבָ֣בlēbāblay-VAHV
in
their
heart,
הֵ֑םhēmhame
they
and
וְ֝הֵ֗םwĕhēmVEH-HAME
have
not
לֹאlōʾloh
known
יָדְע֥וּyodʿûyode-OO
my
ways:
דְרָכָֽי׃dĕrākāydeh-ra-HAI

Cross Reference

હિબ્રૂઓને પત્ર 3:17
અને 40 વરસ સુધી દેવ કોના ઉપર ક્રોધાયમાન થયો? એ જ ઈસ્રાએલી લોકો કે જેઓ પોતાના પાપને કારણે અરણ્યમાં જ મરણ પામ્યા.

પ્રેરિતોનાં ક્રત્યો 7:36
તેથી મૂસાએ લોકોને બહાર દોર્યા. તેણે અદભૂત પરાક્રમો અને ચમત્કારો કર્યા. મૂસાએ ઇજિપ્તમાં અને રાતા સમુદ્રમાં, મિસર દેશમાં અને 40 વરસ સુધી રણપ્રદેશમાં અદ્દભૂત કામો તથા ચમત્કારો કર્યા.

નીતિવચનો 1:22
“હે ભોળિયાઓ, તમે ક્યાં સુધી ભોળપણને વળગી રહેશો? ઓ ટિખળી લોકો, તમે ક્યાં સુધી ટિખળ કરવામાં આનંદ મેળવશો? ઓ મૂર્ખાઓ, ક્યાં સુધી તમે જ્ઞાનનો તિરસ્કાર કરશો?

હિબ્રૂઓને પત્ર 3:9
મેં જે કઈ કર્યું તે તમારા લોકોએવરસ સુધી અરણ્યમાં જોયું. છતાં તેઓએ મારી ધીરજની કસોટી કરી.

એફેસીઓને પત્ર 4:30
અને પવિત્ર આત્મા જેને તમે આધિન છો તે દેવે આપેલી સાક્ષી છે, તેથી પવિત્ર આત્માને દુઃખી ન કરશો. દેવે તમને એ આત્મા દર્શાવવા આપ્યો છે કે, દેવ યોગ્ય સમયે તમારો ઉદ્ધાર કરશે.

રોમનોને પત્ર 1:28
દેવ વિશે સાચું જ્ઞાન મેળવવું એ જ મહત્વની બાબત છે એમ લોકો સમજી શક્યા નહિ. તેથી દેવે આવા લોકોનો ત્યાગ કર્યો અને તેઓને નક્કામા અને અવિચારી માર્ગે જવા દીઘા. જે ન કરવું જોઈએ એવું લોકો કરતા આવ્યા છે.

પ્રેરિતોનાં ક્રત્યો 13:18
અને 40 વરસ સુધી દેવે રણમાં તેઓનું વર્તન ધીરજપૂર્વક સહન કર્યું.

યોહાન 3:19
આ સત્ય હકીકતના આધારે લોકોને ન્યાય થાય છે. જગતમાં અજવાળું આવ્યું છે, પણ લોકોને અજવાળું જોઈતું નથી. તેઓ અંધકાર (પાપ) ઈચ્છે છે. શા માટે? કારણ કે તેઓનાં કૃત્યો ભુંડાં હતાં.

ચર્મિયા 9:6
તેઓ ખોટે માગેર્ ચડી ગયા છે, પાછા ફરી શકે એમ નથી, અન્યાય પર અન્યાય અને છેતરપિંડી ઉપર છેતરપિંડી કર્યા જ જાય છે! મારી પાસે આવવાનો સંપૂર્ણ ઇન્કાર કરે છે.” આ યહોવાના વચન છે.

યશાયા 63:17
હે યહોવા, શા માટે તમે અમારાં હૃદયો કઠણ કર્યા અને અમને તમારા માગોર્થી વાળ્યાં છે? પાછા આવો, તમારા સેવકોને ખાતર, જે કુળો તમારા જ છે.

નીતિવચનો 1:7
યહોવાનો ભય એ જ્ઞાનનો આરંભ છે. પણ મૂખોર્ જ્ઞાન અને શિક્ષણને વ્યર્થ ગણે છે.

પુનર્નિયમ 2:14
આપણી મુસાફરી કાદેશ બાનેર્આથી નીકળીને ઝેરેદનું કોતર ઓળંગતા સુધીમાં આપણને આડત્રીસ વષોર્ લાગ્યાં. અને એ સમય દરમ્યાન યહોવાના કહ્યા પ્રમાંણે યોદ્વાઓની એક આખી પેઢી સમાંપ્ત થઈ ગઈ.

પુનર્નિયમ 1:3
ઇસ્રાએલી લોકોએ મિસર છોડયા પછી ચાળીસમાં વષેના અગિયારમાં મહિનાના પ્રથમ દિવસે મૂસાએ, યહોવાની આજ્ઞા મુજબ આ વચનો તે લોકોને કહી સંભળાવ્યાં.

ગણના 32:13
“ઇસ્રાએલીઓ ઉપર યહોવાનો કોપ ભભૂકી ઊઠયો, અને તેણે તેમને 40વર્ષ સુધી રણમાં રઝળાવ્યા, અને આખેર યહોવાને દુઃખ આપનારી આખી પેઢી સમાંપ્ત થઈ ગઈ

ગણના 14:33
“‘અને તમાંરામાંનો છેલ્લો માંણસ અરણ્યમાં મૃત્યુ પામશે નહિ ત્યાં સુધી તમાંરાં બાળકો અરણ્યમાં 40વર્ષ સુધી ભરવાડ તરીકે રઝળશે; તેઓ દુઃખી થશે કેમકે તમે મને વફાદાર ન હતા.

ઊત્પત્તિ 6:6
ત્યારે પૃથ્વી પર મનુષ્યોને ઉત્પન્ન કરવા માંટે તેમને ખૂબ દુ:ખ થયું. અને પસ્તાવો થયો.