Psalm 88:11
શું તારી કૃપા કબરમાં કે વિનાશમાં તારું વિશ્વાસપણું જાહેરમાં કરવામાં આવશે?
Psalm 88:11 in Other Translations
King James Version (KJV)
Shall thy lovingkindness be declared in the grave? or thy faithfulness in destruction?
American Standard Version (ASV)
Shall thy lovingkindness be declared in the grave? Or thy faithfulness in Destruction?
Bible in Basic English (BBE)
Will the story of your mercy be given in the house of the dead? will news of your faith come to the place of destruction?
Darby English Bible (DBY)
Shall thy loving-kindness be declared in the grave? thy faithfulness in Destruction?
Webster's Bible (WBT)
Wilt thou show wonders to the dead? shall the dead arise and praise thee? Selah.
World English Bible (WEB)
Is your loving kindness declared in the grave? Or your faithfulness in Destruction?
Young's Literal Translation (YLT)
Is Thy kindness recounted in the grave? Thy faithfulness in destruction?
| Shall thy lovingkindness | הַיְסֻפַּ֣ר | haysuppar | hai-soo-PAHR |
| be declared | בַּקֶּ֣בֶר | baqqeber | ba-KEH-ver |
| grave? the in | חַסְדֶּ֑ךָ | ḥasdekā | hahs-DEH-ha |
| or thy faithfulness | אֱ֝מֽוּנָתְךָ֗ | ʾĕmûnotkā | A-moo-note-HA |
| in destruction? | בָּאֲבַדּֽוֹן׃ | bāʾăbaddôn | ba-uh-va-done |
Cross Reference
અયૂબ 21:30
ભૂંડો માણસ સંકટના સમયે બચી જાય છે. દેવના કોપમાંથી દુષ્ટ ઊગરી જાય છે.
અયૂબ 26:6
દેવની સમક્ષ શેઓલ ઉઘાડું છે, અને વિનાશને કોઇ ઢાંકણ નથી.
ગીતશાસ્ત્ર 55:23
હે દેવ, તમે મારા શત્રુઓને વિનાશની ખાઇમાં ધકેલી દો છો. ખૂની-કપટી પોતાનું અડધું આયુષ્ય પણ નથી ભોગવી શકતાં. પરંતુ મારા રક્ષણ માટે તો હું તમારા પર ભરોસો રાખીશ.
ગીતશાસ્ત્ર 73:18
તમે તેઓને લપસણી જગાએ મૂકો છો, અને તેઓને વિનાશમાં ફેંકી દો છો.
નીતિવચનો 15:11
શેઓલ તથા અબદોનયહોવા સમક્ષ ખુલ્લાં છે. તો માણસોનાં હૃદય કેટલાં વિશેષખુલ્લાં હોવાં જોઇએ!
માથ્થી 7:13
“સાંકડા કરવાજામાંથી દાખલ થાઓ, કારણ કે જે દરવાજો પહોળો છે અને જે રસ્તો સરળ છે, તે વિનાશ તરફ દોરે છે. ઘણા લોકો તે રસ્તેથી જાય છે.
રોમનોને પત્ર 9:22
દેવે જે કર્યુ છે તે પણ કઈક આવું જ છે. દેવની ઈચ્છા હતી કે લોકો તેનો કોપ તેમજ સાર્મથ્ય જુએ. જે લોકો સર્વનાશને લાયક હતા, એમના પર દેવ ગુસ્સે થયો હતો, એવા લોકોને પણ દેવે ખૂબ જ ધીરજપૂર્વક સહન કર્યા.
2 પિતરનો પત્ર 2:1
ભૂતકાળમાં દેવના લોકો વચ્ચે ખોટા પ્રબોધકો ઊભા થયા હતા. અત્યારે પણ એવું જ છે. તમારા સમૂહમાં કેટલાએક જૂઠાં ઉપદેશકો છે. તેઓ જે વસ્તુ ખોટી છે તેનો ઉપદેશ આપશે કે જેનાથી લોકો ખોવાઇ જાય. આ ખોટા ઉપદેશકો એ રીતે ઉપદેશ આપશે કે જેથી તેઓ ખોટા છે તે શોધવું તમારા માટે મુશ્કેલ બની જશે. તેઓ સ્વામી (ઈસુ) કે જેના દ્ધારા તેઓને સ્વતંત્રતા મળી છે, તેનો પણ સ્વીકાર કરવાનો નકાર કરશે. અને આથી તેઓ પોતાની જાતે ઉતાવળે નાશ વહોરી લેશે.