ગીતશાસ્ત્ર 38:20 in Gujarati

ગુજરાતી ગુજરાતી બાઇબલ ગીતશાસ્ત્ર ગીતશાસ્ત્ર 38 ગીતશાસ્ત્ર 38:20

Psalm 38:20
ભલાઇ ને બદલે દુષ્ટતા પાછી વાળે છે, અન્યાયથી તેઓ મારો તિરસ્કાર કરે છે, કારણ, હું જે સારું છે તેને અનુસરું છું.

Psalm 38:19Psalm 38Psalm 38:21

Psalm 38:20 in Other Translations

King James Version (KJV)
They also that render evil for good are mine adversaries; because I follow the thing that good is.

American Standard Version (ASV)
They also that render evil for good Are adversaries unto me, because I follow the thing that is good.

Bible in Basic English (BBE)
They give me back evil for good; they are my haters because I go after the thing which is right.

Darby English Bible (DBY)
And they that render evil for good are adversaries unto me; because I pursue what is good.

Webster's Bible (WBT)
But my enemies are lively, and they are strong: and they that hate me wrongfully are multiplied.

World English Bible (WEB)
They who also render evil for good are adversaries to me, Because I follow what is good.

Young's Literal Translation (YLT)
And those paying evil for good accuse me, Because of my pursuing good.

They
also
that
render
וּמְשַׁלְּמֵ֣יûmĕšallĕmêoo-meh-sha-leh-MAY
evil
רָ֭עָהrāʿâRA-ah
for
תַּ֣חַתtaḥatTA-haht
good
טוֹבָ֑הṭôbâtoh-VA
adversaries;
mine
are
יִ֝שְׂטְנ֗וּנִיyiśṭĕnûnîYEES-teh-NOO-nee
because
תַּ֣חַתtaḥatTA-haht
I
follow
רָֽדְופִיrādĕwpîRA-dev-fee
the
thing
that
good
טֽוֹב׃ṭôbtove

Cross Reference

ગીતશાસ્ત્ર 35:12
તેઓ ઉપકારને બદલે અપકાર કરે છે, તેઓ મારા આત્માને રડાવે છે અને દુ:ખી કરે છે.

1 યોહાનનો પત્ર 3:12
કાઈન 44 જેવા ન થાઓ. કાઈન દુષ્ટનો હતો. કાઈને તેના ભાઈ હાબેલને મારી નાખ્યો? કારણ કે કાઈનનાં કામો ભુંડાં હતાં અને તેના ભાઈ હાબેલનાં૤ કામો સારાં હતાં.

1 પિતરનો પત્ર 4:14
જ્યારે ખ્રિસ્તને અનુસરવાને કારણે લોકો તમારા વિષે ખરાબ બોલે છે, તો તમને ધન્ય છે, કારણ કે મહિમાનો આત્મા તમારી સાથે છે. તે આત્મા દેવનો છે.

1 પિતરનો પત્ર 3:17
ખરાબ કામ કરી અને સહન કરવું એના કરતાં સારું કામ કરી અને સહન કરવું તે વધારે સારું છે. હા, જો દેવ તમે ઈચ્છતો હોય તો તે વધારે સારું છે.

1 પિતરનો પત્ર 3:13
જો તમે હંમેશા સત્કર્મને સમર્પિત હો તો કોઇ પણ વ્યક્તિ તમને નુકસાન પહોંચાડી શકશે નહિ.

યોહાન 10:32
પરંતુ ઈસુએ તેઓને કહ્યું, “મેં પિતા તરફથી ઘણાં સારા કામો કર્યા છે. તમે તે બધા કામો જોયા છે. તે સારા કામોમાંના કયા કામને કારણે તમે મને મારી નાખો છો?”

માથ્થી 5:10
સત્કર્મો કરવાને લીધે જેઓના ઉપર જુલ્મ ગુજારવામાં આવેલો છે તેઓને ધન્ય છે. કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે.

ચર્મિયા 18:20
ભલાઇનો બદલો બૂરાઇથી કરાય તેમ છતાં, એ લોકો મારે માટે ખાડો ખોદી રહ્યા છે. તારો રોષ તેમના પરથી ઊતરે એટલા માટે તારી સમક્ષ ઊભા રહીને મેં એમની વકીલાત કરી હતી તે યાદ કર.

ગીતશાસ્ત્ર 109:3
તેઓએ મને તિરસ્કૃત શબ્દોથી ઘેરી લીધો છે; તેમને વિના કારણ મારી સાથે લડાઇ કરવી છે.

ગીતશાસ્ત્ર 7:4
અને જો મેં શાંતિમાં મારી સાથે રહેનારનું નુકશાન કર્યું હોય, અને વિના કારણે કોઇ શત્રુ પર હુમલો કર્યો હોય અને તેમની પાસેથી વસ્તુઓ લૂંટી હોય.

1 શમુએલ 25:21
દાઉદને થતું હતુ કે, “મેં આ માંણસની મિલકત વગડામાં સાચવી એ ભારે ભૂલ કરી. એનું કશું જ ગયું નહોતું, છતાં એણે ઉપકારનો બદલો અપકારથી વાળ્યો !

1 શમુએલ 25:16
વળી જયારે અમે ઘેટાં સંભાળતા હતા, ત્યારે રાતદિવસ તેઓ અમાંરું રક્ષણ કરતા હતા.

1 શમુએલ 23:12
એટલે દાઉદે કહ્યું, “શું ‘કઈલાહ’ના માંણસો મને તથા માંરા માંણસોને શાઉલના હાથમાં સોંપી દેશે?”યહોવાએ જવાબ આપ્યો, “તેઓ તને સોંપી દેશે.”

1 શમુએલ 23:5
આથી દાઉદ અને તેના માંણસોએ કઈલાહ જઈને પલિસ્તીઓ ઉપર હુમલો કર્યો, તેમને સખત હાર આપી. અને તેઓ તેમનાં ઢોરને હાંકી ગયા. આમ તેમણે શહેરને બચાવી લીધું.

1 શમુએલ 19:4
બીજે દિવસે સવારે યોનાથાને શાઉલ આગળ દાઉદની પ્રશંસા કરતાં કહ્યું, “મુરબ્બી, તમાંરે તમાંરા જમાંઈ અને સેવક દાઉદને અન્યાય ન કરવો જોઈએ. તેણે તમાંરું કંઈ બગાડયું નથી, તેણે જે કંઈ કર્યુ છે તેનાથી તો તમને લાભ જ થયો છે.