Psalm 119:14
સંપત્તિ કરતાં તમારા નિયમોમાં મને વધુ આનંદ મળે છે.
Psalm 119:14 in Other Translations
King James Version (KJV)
I have rejoiced in the way of thy testimonies, as much as in all riches.
American Standard Version (ASV)
I have rejoiced in the way of thy testimonies, As much as in all riches.
Bible in Basic English (BBE)
I have taken as much delight in the way of your unchanging word, as in all wealth.
Darby English Bible (DBY)
I have rejoiced in the way of thy testimonies, as [much as] in all wealth.
World English Bible (WEB)
I have rejoiced in the way of your testimonies, As much as in all riches.
Young's Literal Translation (YLT)
In the way of Thy testimonies I have joyed, As over all wealth.
| I have rejoiced | בְּדֶ֖רֶךְ | bĕderek | beh-DEH-rek |
| in the way | עֵדְוֺתֶ֥יךָ | ʿēdĕwōtêkā | ay-deh-voh-TAY-ha |
| testimonies, thy of | שַׂ֗שְׂתִּי | śaśtî | SAHS-tee |
| as much as in | כְּעַ֣ל | kĕʿal | keh-AL |
| all | כָּל | kāl | kahl |
| riches. | הֽוֹן׃ | hôn | hone |
Cross Reference
ચર્મિયા 15:16
તમારા વચનો મને ટકાવી રાખ્યો છે; મારા ભૂખ્યા આત્માનું તે ભોજન છે, તે મારા દુ:ખી હૃદયને આનંદિત અને હષિર્ત કરે છે. હે સૈન્યોના દેવ યહોવા, તમારું નામ ધારણ કરીને હું કેટલો ગર્વ અનુભવું છું.
ગીતશાસ્ત્ર 119:162
જેમ કોઇકને મોટો ખજાનો મળે તેમ તમારા વચન મને રાજી કરે છે.
ગીતશાસ્ત્ર 119:111
હું તમારા સાક્ષ્યોને સદાકાળ અનુસરીશ; કારણ, તે મારા હૃદયનો આનંદ છે.
માથ્થી 13:44
“આકાશનું રાજ્ય ખેતરમાં સંતાડેલા ખજાના જેવું છે એક દિવસ જ્યારે માણસને તે ખજાનો મળ્યો ત્યારે ખૂબ ખુશ થયો અને તે જ ખેતરમા ધનનો ખજાનો સંતાડી દીઘો. અને તે ખેતર ખરીદવા પોતાની પાસે જે કઈ હતું, તે બધુંજ વેચી દીધું.
ગીતશાસ્ત્ર 119:127
જ્યારે હું સોના કરતાં, શુદ્ધ સોના કરતાય વધુ તમારી આજ્ઞાઓ પર પ્રેમ રાખું છું.
ગીતશાસ્ત્ર 119:77
હું જીવતો રહું તે માટે તમારી દયા મારી પાસે આવવા દો, તમારો નિયમ એ જ મારો આનંદ છે.
ગીતશાસ્ત્ર 119:72
હજારો સોના ચાંદી કરતાં તમારા મુખનો નિયમ મારે માટે વધુ મૂલ્યવાન છે.
ગીતશાસ્ત્ર 119:47
તમારા નિયમો મને બહુ પ્રિય છે; તમારી આજ્ઞાઓમાં હું આનંદ માણું છું.
ગીતશાસ્ત્ર 112:1
યહોવાની સ્તુતિ થાઓ! જે યહોવાનો ડર રાખે છે અને માન આપે છે તેને ધન્ય છે. અને જેઓ ખુશીથી તેની આજ્ઞાને અનુસરે છે તેઓ આશીર્વાદિત છે.
ગીતશાસ્ત્ર 19:9
યહોવા માટેનો ભય શુદ્ધ અને અનાદિ છે. યહોવાના ઠરાવો નિષ્પક્ષ અને સાચા છે. તેઓ સંપૂર્ણપણે ન્યાયી છે.
અયૂબ 23:12
તેમણે જે આજ્ઞાઓ કરી છે એનું હું પાલન કરું છું. હું મારું ધાર્યુ નહિ, એનું ધાર્યું કરૂં છું.
પ્રેરિતોનાં ક્રત્યો 2:41
પછી જે લોકોએ પિતરે કહ્યું હતું તેમાં વિશ્વાસ કર્યો તેઓ બાપ્તિસ્મા પામ્યાં. તે દિવસે આશરે 3,000 લોકો વિશ્વાસીઓના સમૂહમાં ઉમેરાયા.