ગીતશાસ્ત્ર 119:116 in Gujarati

ગુજરાતી ગુજરાતી બાઇબલ ગીતશાસ્ત્ર ગીતશાસ્ત્ર 119 ગીતશાસ્ત્ર 119:116

Psalm 119:116
તમારા વચન મુજબ મને ટેકો આપો જેથી હું જીવી શકું. મારી આશાઓને નિરાશ ન કરો.

Psalm 119:115Psalm 119Psalm 119:117

Psalm 119:116 in Other Translations

King James Version (KJV)
Uphold me according unto thy word, that I may live: and let me not be ashamed of my hope.

American Standard Version (ASV)
Uphold me according unto thy word, that I may live; And let me not be ashamed of my hope.

Bible in Basic English (BBE)
Be my support as you have said, and give me life; let not my hope be turned to shame.

Darby English Bible (DBY)
Uphold me according to thy ùword, that I may live; and let me not be ashamed of my hope.

World English Bible (WEB)
Uphold me according to your word, that I may live. Let me not be ashamed of my hope.

Young's Literal Translation (YLT)
Sustain me according to Thy saying, And I live, and Thou puttest me not to shame Because of my hope.

Uphold
סָמְכֵ֣נִיsomkēnîsome-HAY-nee
me
according
unto
thy
word,
כְאִמְרָתְךָ֣kĕʾimrotkāheh-eem-rote-HA
live:
may
I
that
וְאֶֽחְיֶ֑הwĕʾeḥĕyeveh-eh-heh-YEH
not
me
let
and
וְאַלwĕʾalveh-AL
be
ashamed
תְּ֝בִישֵׁ֗נִיtĕbîšēnîTEH-vee-SHAY-nee
of
my
hope.
מִשִּׂבְרִֽי׃miśśibrîmee-seev-REE

Cross Reference

રોમનોને પત્ર 5:5
આ આશા આપણને કદી પણ નિરાશ નહિ કરે એ કદી પણ નિષ્ફળ નહિ જાય. એમ શા કારણે? કેમ કે દેવે આપણા હૃદયમાં તેનો પ્રેમ વહેવડાવ્યો છે. ‘પવિત્ર આત્મા’ દ્વારા દેવે આપણને આ પ્રેમ અર્પણ કર્યો છે. દેવ તરફથી ભેટરૂપે એ ‘પવિત્ર આત્મા’ આપણને પ્રાપ્ત થયો છે.

ગીતશાસ્ત્ર 25:2
હું હમેશા તમારો વિશ્વાસ કરું છું. તો મારી સાથે કોઇ એવી વસ્તુ ન બને કે જેથી મારે શરમાવું પડે. મારા શત્રુઓને મારી ઉપર હસવા દેતા નહિ.

ગીતશાસ્ત્ર 37:24
તેઓ ઠોકર ખાશે છતાં પડશે નહિ, કારણ કે તેમને ટેકો આપવા માટે અને સ્થિર રાખવાં માટે યહોવા ત્યાં છે.

ગીતશાસ્ત્ર 37:17
કારણ, દુષ્ટ લોકોના હાથોની શકિતનો નાશ કરવામાં આવશે પણ યહોવા નીતિમાન લોકોની કાળજી લેશે અને તેમને ટેકો આપશે.

1 પિતરનો પત્ર 2:6
પવિત્રશાસ્ત્ર કહે છે કે: “જુઓ, મેં મૂલ્યવાન એવો ખૂણાનો મુખ્ય પથ્થર પસંદ કર્યો છે, અને તે પથ્થરને હું સિયોનમાં મૂકું છું; જે વ્યક્તિ તેના પર વિશ્વાસ કરશે તે કદી પણ શરમાશે નહિ.” યશાયા 28:16

રોમનોને પત્ર 10:11
હા, ધર્મશાસ્ત્ર કહે છે, “જે કોઈ વ્યક્તિ તેનામાં વિશ્વાસ કરે છે તેને શરમાવું નહિ પડે.”

યશાયા 45:17
પરંતુ ઇસ્રાએલને યહોવાએ ઉગારી લીધું છે. સદાને માટે ઉગારી લીધું છે, તેનો ફજેતો કદી નહિ થાય, તેને કદી શરમાવું નહિ પડે.

યશાયા 42:1
યહોવા કહે છે, “જુઓ, આ મારો સેવક છે, જેનો મેં હાથ જાલ્યો છે, એ મારો પસંદ કરેલો છે, જેના પર હું પ્રસન્ન છું, એનામાં મેં મારા આત્માનો સંચાર કર્યો છે, અને તે જગતના સર્વ લોકોમાં ન્યાયની આણ વર્તાવશે.

યશાયા 41:10
તું ગભરાઇશ નહિ, કારણ કે હું તારી સાથે જ છું. તું નાહિંમત થઇશ નહિ, હું તારો દેવ છું, હું તને બળ આપીશ, તને મદદ કરીશ; હું મારા વિજયવંત જમણા બાહુ વડે તને ટેકો આપીશ.

ગીતશાસ્ત્ર 94:18
જ્યારે મેં વિચાર્યુ કે હું હવે પડવાનો છું ત્યારે યહોવા દેવે મને ટેકો આપ્યો.

ગીતશાસ્ત્ર 63:8
મારા આત્માએ તમારો કેડો પકડ્યો છે, તેથી મને તમારો જમણો હાથ ઊંચકી રાખે છે.

ગીતશાસ્ત્ર 54:4
યહોવા દેવ, મને સહાય કરનાર છો, મારા જીવનનો એજ આધાર છે.

ગીતશાસ્ત્ર 41:12
હું નિદોર્ષ હતો અને તમે મને ટેકો આપ્યો હતો. તમારી સમક્ષ હંમેશા ઉભો રહેવા તમે મારી મદદ કરી.

રોમનોને પત્ર 9:32
સફળ કેમ ન થયા? કેમ કે તેમણે પોતાનાં કાર્યોના બળના આધારે દેવ સાથે ન્યાયી થવાનો પ્રયત્ન કર્યો. તેઓને દેવમાં વિશ્વાસ ન હતો કે દેવ તેમને ન્યાયી બનાવશે. જે પથ્થર લોકોને પાડી નાંખે છે, તેની ઠોકર ખાઈન તેઓ પડ્યા.