ગીતશાસ્ત્ર 118:23 in Gujarati

ગુજરાતી ગુજરાતી બાઇબલ ગીતશાસ્ત્ર ગીતશાસ્ત્ર 118 ગીતશાસ્ત્ર 118:23

Psalm 118:23
આ કાર્ય તો યહોવાથી થયું છે; આપણી દ્રૃષ્ટિમાં તે આશ્ચર્યકારક છે.

Psalm 118:22Psalm 118Psalm 118:24

Psalm 118:23 in Other Translations

King James Version (KJV)
This is the LORD's doing; it is marvellous in our eyes.

American Standard Version (ASV)
This is Jehovah's doing; It is marvellous in our eyes.

Bible in Basic English (BBE)
This is the Lord's doing; it is a wonder in our eyes.

Darby English Bible (DBY)
This is of Jehovah; it is wonderful in our eyes.

World English Bible (WEB)
This is Yahweh's doing. It is marvelous in our eyes.

Young's Literal Translation (YLT)
From Jehovah hath this been, It `is' wonderful in our eyes,

This
מֵאֵ֣תmēʾētmay-ATE
is
יְ֭הוָהyĕhwâYEH-va
the
Lord's
הָ֣יְתָהhāyĕtâHA-yeh-ta
doing;
זֹּ֑אתzōtzote
it
הִ֖יאhîʾhee
is
marvellous
נִפְלָ֣אתniplātneef-LAHT
in
our
eyes.
בְּעֵינֵֽינוּ׃bĕʿênênûbeh-ay-NAY-noo

Cross Reference

અયૂબ 5:9
દેવ, ઘણી અશક્ય અને મહાન વસ્તુઓ કરે છે જે લોકો સમજી શકતા નથી. તે અગણિત ચમત્કારો કરે છે.

પ્રેરિતોનાં ક્રત્યો 4:13
યહૂદિ આગેવાનો સમજતા હતા કે પિતર અને યોહાન પાસે કોઇ વિશિષ્ટ તાલીમ કે શિક્ષણ ન હતા. પણ આગેવાનોએ તે પણ જોયું કે પિતર અને યોહાન બોલતાં ડરતાં નહોતા. તેથી યહૂદિ આગેવાનો નવાઇ પામ્યા. પછી તેઓને ખ્યાલ આવ્યો કે પિતર અને યોહાન ઈસુની સાથે હતા.

પ્રેરિતોનાં ક્રત્યો 13:41
“ઓ તિરસ્કાર કરનારાઓ! સાંભળો, તમે આશ્ચર્ય પામશો, અને નાશ પામશો; કારણ કે તમારા સમય દરમ્યાન હું (દેવ) કંઈક કરીશ જે તમે માનશો નહિ. કદાચ જો કોઇ તમને તે સમજાવે તો પણ તમે તે માનશો નહિ!”‘ હબાકકુક 1:5

એફેસીઓને પત્ર 1:19
અને તમે જાણશો કે વિશ્વાસી લોકો માટે દેવની શક્તિ મહાન છે. આ શક્તિ એ મહાન સાર્મથ્ય છે.

પ્રેરિતોનાં ક્રત્યો 2:32
તેથી ઈસુ મૃત્યુમાંથી સજીવન થયેલ દેવ છે, દાઉદ નહિ! આપણે બધા આ માટે સાક્ષી છીએ. આપણે તેને જોયો છે!

પ્રેરિતોનાં ક્રત્યો 3:14
ઈસુ પવિત્ર અને પ્રમાણિક હતો પણ તમે પવિત્ર અને પ્રમાણિક માણસની ઈચ્છા રાખી નહી. તમે ઈસુને બદલે એક ખૂનીને છોડી મૂક્વાનું પિલાતને કહ્યું.

પ્રેરિતોનાં ક્રત્યો 5:31
ઈસુને દેવે તેની જમણી બાજુએ ઊંચો કર્યો છે. દેવે ઈસુને આપણા રાજા અને તારનાર બનાવ્યો છે. દેવે આમ કર્યુ તેથી યહૂદિઓ પસ્તાવો કરે. પછી દેવ તેઓનાં પાપોને માફ કરી શકે.