ગીતશાસ્ત્ર 116:9 in Gujarati

ગુજરાતી ગુજરાતી બાઇબલ ગીતશાસ્ત્ર ગીતશાસ્ત્ર 116 ગીતશાસ્ત્ર 116:9

Psalm 116:9
હું જીવલોકમાં જીવતો રહીશ; અને યહોવાની સેવા કરવાનું ચાલુ રાખીશ.

Psalm 116:8Psalm 116Psalm 116:10

Psalm 116:9 in Other Translations

King James Version (KJV)
I will walk before the LORD in the land of the living.

American Standard Version (ASV)
I will walk before Jehovah In the land of the living.

Bible in Basic English (BBE)
I will go before the Lord in the land of the living.

Darby English Bible (DBY)
I will walk before Jehovah in the land of the living.

World English Bible (WEB)
I will walk before Yahweh in the land of the living.

Young's Literal Translation (YLT)
I walk habitually before Jehovah In the lands of the living.

I
will
walk
אֶ֭תְהַלֵּךְʾethallēkET-ha-lake
before
לִפְנֵ֣יlipnêleef-NAY
the
Lord
יְהוָ֑הyĕhwâyeh-VA
land
the
in
בְּ֝אַרְצ֗וֹתbĕʾarṣôtBEH-ar-TSOTE
of
the
living.
הַֽחַיִּֽים׃haḥayyîmHA-ha-YEEM

Cross Reference

ગીતશાસ્ત્ર 27:13
હું આશા રાખું છું કે યહોવા ખરેખર મને ફરીથી છોડાવશે, અને હું આ જીવનમાં તેમની દયાનો અનુભવ કરીશ.

ઊત્પત્તિ 17:1
જયારે ઇબ્રામ 99 વર્ષનો થયો, ત્યારે યહોવાએ તેને દર્શન આપીને કહ્યું, “હું સર્વસમર્થ દેવ છું. માંરા માંટે આ કામ કર. માંરી આજ્ઞા માંથે ચઢાવી કોઈ પણ દોષમાં પડયા વિના ચાલ.

1 રાજઓ 2:4
જો તું એમ કરીશ તો યહોવા મને આપેલું વચન પાળશે, યહોવાએ મને કહ્યું છે, ‘જો તારા પુત્રો ધ્યાનપૂર્વક વફાદારીથી અને સાચા અંત:કરણથી મને અનુસરશે તો ઇસ્રાએલનો રાજા સદા તમાંરા પરિવારમાંથી જ આવશે,”‘

1 રાજઓ 8:25
અને હવે, હે ઇસ્રાએલના યહોવા દેવ, દાઉદને આપેલું આ બીજું વચન પણ તમે પૂર્ણ કરો; ‘માંરા પિતા દાઉદનાં સંતાનો તમાંરાં વચનો પ્રમાંણે વર્તશે અને તમે ચીંધેલા માંગેર્ ચાલશે અને તમાંરી આજ્ઞાઓને આધીન રહેશે, તો દરેક પેઢીમાં દાઉદના વંશજોમાંનો જ એક ઇસ્રાએલની રાજગાદી પર બેસશે.’

1 રાજઓ 9:4
અને જો તું તારા પિતા દાઉદની જેમ તારૂં કામ નીતિમત્તાથી કરીશ અને પ્રામાંણિકતાથી વતીર્શ અને માંરા આદેશો, કાનૂનો અને નિયમોને અનુસરીશ તો.

ગીતશાસ્ત્ર 61:7
તે સદાકાળ દેવની સંમુખ રહેશે. તેની રક્ષા કરવા સત્ય ને કૃપા તૈયાર રાખજો.

યશાયા 53:8
તેને જુલમથી પકડવામાં આવ્યો, ને તેનો ન્યાય તોળીને તેને લઇ ગયા, તેનું શું થયું તેનો વિચાર સરખો કોઇએ કર્યો નહિ, જીવતાં માણસોની દુનિયામાંથી તેનો વિચ્છેદ કરવામાં આવ્યો, મારા લોકોના ગુનાઓ માટે તેને ઘાયલ કરી નાખવામાં આવ્યો.

લૂક 1:75
જ્યાં સુધી અમે જીવીએ ત્યાં સુધી દેવ સમક્ષ ન્યાયી અને પવિત્ર થઈશું.

લૂક 1:6
ઝખાર્યા અને એલિસાબેત બંન્ને દેવની આગળ ન્યાયી હતા અને તેઓ પ્રભુની આજ્ઞાઓ અને જરુંરિયાતો પ્રમાણે બધુ કરતા હતા. તેઓ નિર્દોષ હતા.