ગીતશાસ્ત્ર 109:23 in Gujarati

ગુજરાતી ગુજરાતી બાઇબલ ગીતશાસ્ત્ર ગીતશાસ્ત્ર 109 ગીતશાસ્ત્ર 109:23

Psalm 109:23
મારું જીવન સંધ્યા સમયના પડછાયાની જેમ અંત પામે છે. મને તીડની જેમ ખંખેરી નાખ્યો હોય તેવું લાગે છે.

Psalm 109:22Psalm 109Psalm 109:24

Psalm 109:23 in Other Translations

King James Version (KJV)
I am gone like the shadow when it declineth: I am tossed up and down as the locust.

American Standard Version (ASV)
I am gone like the shadow when it declineth: I am tossed up and down as the locust.

Bible in Basic English (BBE)
I am gone like the shade when it is stretched out: I am forced out of my place like a locust.

Darby English Bible (DBY)
I am gone like a shadow when it lengtheneth; I am tossed about like the locust;

World English Bible (WEB)
I fade away like an evening shadow. I am shaken off like a locust.

Young's Literal Translation (YLT)
As a shadow when it is stretched out I have gone, I have been driven away as a locust.

I
am
gone
כְּצֵלkĕṣēlkeh-TSALE
like
the
shadow
כִּנְטוֹת֥וֹkinṭôtôkeen-toh-TOH
declineth:
it
when
נֶהֱלָ֑כְתִּיnehĕlākĕttîneh-hay-LA-heh-tee
down
and
up
tossed
am
I
נִ֝נְעַ֗רְתִּיninʿartîNEEN-AR-tee
as
the
locust.
כָּֽאַרְבֶּֽה׃kāʾarbeKA-ar-BEH

Cross Reference

નિર્ગમન 10:19
એટલે યહોવાએ પવનની દિશા બદલી નાંખી; અને પશ્ચિમમાંથી ભારે તોફાની પવન ફૂંકાવા લાગ્યો. અને તેણે તીડોને ઉપાડીને રાતા સમુદ્રમાં હાંકી કાઢયાં. સમગ્ર મિસરમાં એક પણ તીડ રહ્યું નહિ.

નિર્ગમન 10:13
મૂસાએ પોતાની લાકડીને મિસર દેશ પર ઉઠાવી અને યહોવાએ તે આખો દિવસ અને આખી રાત પૂર્વ તરફથી પવન ફૂંકાવ્યો, અને સવાર થતાં સુધીમાં તો એ તોફાની પૂર્વનો પવન તીડોના ટોળાં લઈ આવ્યો.

1 કાળવ્રત્તાંત 29:15
કારણકે અમે અમારા પૂર્વજોની જેમ તમારી આગળ યાત્રી છીએ, આ ભૂમિ પર અમારું જીવન પડછાયા જેવું છે. જેની આગળ અમે કઇ પણ જોઇ શકતા નથી.

અયૂબ 14:2
જેમ ફૂલ ખીલે છે અને થોડીવારમાં કરમાઇ જાય છે, વાદળ પસાર થઇ જાય છે અને તેની છાયા જતી રહે છે મનુષ્યનું જીવન એક પડછાયા જેવું છે કે જે અહીં ટૂંકા સમય માટે રહે છે અને પછી તે અશ્ય થઇ જાય છે.

ગીતશાસ્ત્ર 102:10
તે તમારા રોષ તથા કોપને કારણે છે; કેમકે તમે મને ઊંચો કરી નીચે ફેંકી દીધો છે.

ગીતશાસ્ત્ર 144:4
લોકોના જીવન તો પવનના સૂસવાટા જેવા હોય છે. લોકોના જીવન તો પસાર થઇ રહેલા પડછાયા જેવા હોય છે.

સભાશિક્ષક 6:12
કારણ કે મનુષ્ય છાંયડાની જેમ પોતાનું જીવન વ્યર્થ ગુમાવે છે, તેના જીવનનાં સર્વ દિવસોમાં તેને માટે શું ઇષ્ટ છે તે કોણ જાણે છે? કારણ કે કોઇ માણસની પાછળ દુનિયામાં શું થવાનું છે, તે તેને કોણ કહી શકે?

સભાશિક્ષક 8:13
સારું જીવન નહિ જીવનારા દુષ્ટ લોકો સાંજના પડછાયાની જેમ તેઓનું જીવન લંબાવી શકતા નથી, કારણ કે તેઓ દેવનો ડર રાખતા નથી.

યાકૂબનો 4:14
કાલે શું થવાનું છે તેની તમને ખબર નથી! તમારું જીવન શાના જેવું છે? તે તો ફક્ત એક ધૂમર જેવું છે. અલ્પ સમય માટે જુઓ છો, અને પછી તે અદ્રશ્ય થઈ જાય છે.