નીતિવચનો 3:10 in Gujarati

ગુજરાતી ગુજરાતી બાઇબલ નીતિવચનો નીતિવચનો 3 નીતિવચનો 3:10

Proverbs 3:10
એમ કરવાથી તારા અન્નના ભંડાર હર્યાભર્યા રહેશે અને તારા દ્રાક્ષારસના કુંડો દ્રાક્ષારસથી ઊભરાઇ જશે

Proverbs 3:9Proverbs 3Proverbs 3:11

Proverbs 3:10 in Other Translations

King James Version (KJV)
So shall thy barns be filled with plenty, and thy presses shall burst out with new wine.

American Standard Version (ASV)
So shall thy barns be filled with plenty, And thy vats shall overflow with new wine.

Bible in Basic English (BBE)
So your store-houses will be full of grain, and your vessels overflowing with new wine.

Darby English Bible (DBY)
so shall thy barns be filled with plenty, and thy vats shall overflow with new wine.

World English Bible (WEB)
So your barns will be filled with plenty, And your vats will overflow with new wine.

Young's Literal Translation (YLT)
And filled are thy barns `with' plenty, And `with' new wine thy presses break forth.

So
shall
thy
barns
וְיִמָּלְא֣וּwĕyimmolʾûveh-yee-mole-OO
be
filled
אֲסָמֶ֣יךָʾăsāmêkāuh-sa-MAY-ha
with
plenty,
שָׂבָ֑עśābāʿsa-VA
presses
thy
and
וְ֝תִיר֗וֹשׁwĕtîrôšVEH-tee-ROHSH
shall
burst
out
יְקָבֶ֥יךָyĕqābêkāyeh-ka-VAY-ha
with
new
wine.
יִפְרֹֽצוּ׃yiprōṣûyeef-roh-TSOO

Cross Reference

પુનર્નિયમ 28:8
“તમાંરા યહોવા દેવ તમને જે દેશ આપે તેમાં જયારે તમે પહોંચશો ત્યારે તે તમાંરા અનાજના કોઠારો ભરીને તમને આશીર્વાદિત કરશે. અને તમે જે કાંઈ કામ કરશો તેમાં સફળતાનો આશીર્વાદ આપશે.

યોએલ 2:24
ફરી ખળીઓ ઘઉંથી ભરાઇ જશે અને કુંડો જૈતતેલ અને દ્રાક્ષારસથી ઊભરાશે.

સભાશિક્ષક 11:1
તારી રોટલી પાણી પર નાખ, કારણ કે ઘણા દિવસો પછી તે તને પાછી મળશે.

નીતિવચનો 11:24
કોઇ છૂટે હાથે આપે તોય વધે છે, કોઇ વધુ પડતી કરકસર કરે તોયે કંગાળ થાય છે.

માથ્થી 10:42
હું તમને સત્ય કહું છું કે જો કોઈ વ્યક્તિ શિષ્યના નામે નાનામાંના એકને પણ ઠંડા પાણીનો પ્યાલો પીવા આપે તો તેનું ફળ મળ્યાં વગર રહેશે જ નહિ.”

માલાખી 3:10
“ઊપજનો પૂરો દશમો ભાગ લાવો, તો મારો ભંડાર ભરેલો રહે. એ પછી તમે મારી કસોટી કરી જુઓ કે, હું તમારા માટે સ્વર્ગના દ્વાર ઉઘાડીને તમારા પર મબલખ આશીર્વાદ વરસાવું છું કે નહિ?

હાગ્ગાચ 2:19
શું હજી સુધી ત્યાં કોઠારમાં બી કે અનાજ છે? દ્રાક્ષની વેલો, અંજીરીઓ, દાડમડીઓ અને જૈતૂનના વૃક્ષો હજી ફળ્યાં નથી, પણ આજથી હું તમને આશીર્વાદ આપું છું.”

નીતિવચનો 22:9
ઉદાર વ્યકિત પર આશીર્વાદ ઊતરશે; કારણ કે તે પોતાના અન્નમાંથી દરિદ્રીને આપે છે.

નીતિવચનો 19:17
ગરીબ પર દયા રાખનાર યહોવાને ઉછીનું આપે છે. યહોવા એ સુકૃત્યનો બદલો આપશે.

2 કરિંથીઓને 9:6
આટલું યાદ રાખજો-જે વ્યક્તિ અલ્પ વાવે છે તે અલ્પ લણે છે. પરંતુ જે વ્યક્તિ અધિક વાવે છે તે અધિક લણે છે.

લેવીય 26:2
“તમાંરે માંરા વિશ્રામવાર પાળવા અને માંરા મુલાકાતમંડપની પવિત્રતા જાળવવી, હું યહોવા છું.