Proverbs 28:25
જે વ્યકિત લોભી મનની હોય છે, તે ઝઘડા જગાવે છે, પણ જેે યહોવા પર વિશ્વાસ રાખે છે તે સફળ થશે.
Proverbs 28:25 in Other Translations
King James Version (KJV)
He that is of a proud heart stirreth up strife: but he that putteth his trust in the LORD shall be made fat.
American Standard Version (ASV)
He that is of a greedy spirit stirreth up strife; But he that putteth his trust in Jehovah shall be made fat.
Bible in Basic English (BBE)
He who is ever desiring profit is a cause of fighting; but he who puts his faith in the Lord will be made fat.
Darby English Bible (DBY)
He that is puffed up in soul exciteth contention; but he that relieth upon Jehovah shall be made fat.
World English Bible (WEB)
One who is greedy stirs up strife; But one who trusts in Yahweh will prosper.
Young's Literal Translation (YLT)
Whoso is proud in soul stirreth up contention, And whoso is trusting on Jehovah is made fat.
| He that is of a proud | רְחַב | rĕḥab | reh-HAHV |
| heart | נֶ֭פֶשׁ | nepeš | NEH-fesh |
| stirreth up | יְגָרֶ֣ה | yĕgāre | yeh-ɡa-REH |
| strife: | מָד֑וֹן | mādôn | ma-DONE |
| trust his putteth that he but | וּבֹטֵ֖חַ | ûbōṭēaḥ | oo-voh-TAY-ak |
| in | עַל | ʿal | al |
| Lord the | יְהוָ֣ה | yĕhwâ | yeh-VA |
| shall be made fat. | יְדֻשָּֽׁן׃ | yĕduššān | yeh-doo-SHAHN |
Cross Reference
નીતિવચનો 15:18
ગરમ મિજાજનો વ્યકિત કજિયા ઊભા કરે છે. પણ ધીરજવાન વ્યકિત બોલાચાલીને શાંત પાડે છે.
નીતિવચનો 11:25
જે બીજાને આશીર્વાદ આપે છે તે સમૃદ્ધ થાય છે.
1 તિમોથીને 6:6
એ સાચું છે કે દેવની સેવા-ભક્તિ માણસને ખૂબ ધનવાન બનાવે છે. જો તેને પોતાની વસ્તુઓથી સંતોષ હોય તો.
નીતિવચનો 13:4
આળસુ ઇચ્છે છે ઘણું, પણ પામતો કશું નથી; પણ ઉદ્યમી વ્યકિત પૂર્ણ રીતે સંતુષ્ટ હોય છે.
ચર્મિયા 17:7
પરંતુ જે મારા પર વિશ્વાસ રાખે છે અને મને પોતાનો આધાર માને છે તેના પર મારા આશીર્વાદ વરસશે.
યશાયા 58:11
હું સતત તમને દોરતો રહીશ, અને મરુભૂમિમાં પણ તમને કશાની ખોટ નહિ પડવા દઉં. હું તમારા અંગોમાં બળ પૂરીશ. અને તમે જળ સીંચેલી વાડી જેવા, સદા વહેતાં ઝરા જેવા બની જશો.
નીતિવચનો 29:25
વ્યકિતનો ભય એ છટકું છે, પણ જે કોઇ યહોવા પર વિશ્વાસ રાખે છે તે સુરક્ષિત છે.
નીતિવચનો 29:22
ક્રોધી માણસ ઝઘડા સળગાવે છે, અને ગુસ્સાવાળો વ્યકિત ઘણા ગુના કરે છે.
નીતિવચનો 22:10
ધમંડી વ્યકિતને હાંકી કાઢો એટલે ઝઘડો પણ સમી જશે. તકરાર અને લાંછનનો અંત આવશે.
નીતિવચનો 21:24
અભિમાની અને ઘમંડી વ્યકિત હાંસીપાત્ર છે; તેનાં પ્રત્યેક કાર્યમાં અહંકાર દેખાય છે.
નીતિવચનો 15:30
આંખોની ચમક જોઇ હૃદયને આનંદ થાય છે. અને શુભ સમાચાર હાડકાને તંદુરસ્ત બનાવે છે.
નીતિવચનો 13:10
અભિમાનથી તો કેવળ ઝઘડો જ થાય છે; સલાહ માનવામાં ડહાપણ છે.
નીતિવચનો 10:12
ધિક્કાર ઝગડા ઊભા કરે છે પણ પ્રીતિ બધા ગુનાઓને ઢાંકે છે.
ગીતશાસ્ત્ર 84:12
હે સૈન્યોના યહોવા, તેને ધન્ય છે; જે રાખે છે ભરોસો તમારા ઉપર.