Proverbs 2:14
જેઓ દુષ્ટતા આચરવામાં આનંદ માણે છે, અને છળકપટ કરવામાં જ તેમને મજા પડે છે.
Proverbs 2:14 in Other Translations
King James Version (KJV)
Who rejoice to do evil, and delight in the frowardness of the wicked;
American Standard Version (ASV)
Who rejoice to do evil, And delight in the perverseness of evil;
Bible in Basic English (BBE)
Who take pleasure in wrongdoing, and have joy in the evil designs of the sinner;
Darby English Bible (DBY)
who rejoice to do evil, [and] delight in the frowardness of evil;
World English Bible (WEB)
Who rejoice to do evil, And delight in the perverseness of evil;
Young's Literal Translation (YLT)
Who are rejoicing to do evil, They delight in frowardness of the wicked,
| Who rejoice | הַ֭שְּׂמֵחִים | haśśĕmēḥîm | HA-seh-may-heem |
| to do | לַעֲשׂ֥וֹת | laʿăśôt | la-uh-SOTE |
| evil, | רָ֑ע | rāʿ | ra |
| in delight and | יָ֝גִ֗ילוּ | yāgîlû | YA-ɡEE-loo |
| the frowardness | בְּֽתַהְפֻּכ֥וֹת | bĕtahpukôt | beh-ta-poo-HOTE |
| of the wicked; | רָֽע׃ | rāʿ | ra |
Cross Reference
નીતિવચનો 10:23
દુષ્ટ યોજનાઓ મૂખોર્ને આનંદ આપે છે પરંતુ શાણપણ પ્રાપ્ત કરવું એ સમજુને મન આનંદ છે.
ચર્મિયા 11:15
યહોવા કહે છે, “હે મારી પ્રિય પ્રજા, તું મારા ઘરમાં બેશરમ વર્તન કરે છે. તને અહીં શો અધિકાર છે? તું શું સમજે છે? પ્રતિજ્ઞાઓ અને બલિદાનો તમારા વિનાશને અટકાવી તમને ફરીથી જીવન તથા આનંદ આપી શકશે?”
રોમનોને પત્ર 1:32
તેઓ સારી રીતે જાણે છે કે જે આવું કરે છે તે દેવના નિયમ મુજબ મૃત્યુને લાયક છે. તેમ છતાં પોતાની જાતે તેઓ આવા કાર્યો કરવાનું ચાલુ જ રાખે છે. એટલું જ નહિ પણ તેઓ જેમને આ રીતે વર્તતા જુએ છે તેઓને પણ ઉત્તેજન આપે છે.
હોશિયા 7:3
તેઓની દુષ્ટતામાં રાજા આનંદ અનુભવે છે અને તેઓના જૂઠાણામાં સરદારો રીઝે છે.
હબાક્કુક 1:15
તે લોકોને તે ગલથી ઊંચકી લે છે, તેઓ પોતાની જાળમાં પકડીને તેઓને મોટી જાળમાં ભેગાં કરે છે તેથી તેઓ ખુશી ને આનંદીત થાય છે.
સફન્યા 3:11
“હે યરૂશાલેમ, તે દિવસે તમે મારી સામે બળવો પોકારીને જે જે દુષ્કૃત્યો કર્યાં છે, તેને માટે તમારે શરમાવું નહિ પડે. કારણ કે તે વખતે હું તમારા અભિમાની અને ઉદ્ધત નાગરિકોને હાંકી કાઢીશ; પછી તારા લોકો મારા પવિત્રપર્વત પર ઉદ્ધતાઇભર્યુ વર્તન કરી સકશે નહિ.
લૂક 22:4
યહૂદા મુખ્ય યાજકો અને કેટલાએક સરદારો જે મંદિરના રક્ષકો હતા તેઓને મળ્યો અને તેઓની સાથે વાતો કરી. યહૂદિએ તેઓને ઈસુને કેવી રીતે સોંપવો તે સંબંધી મસલત કરી.
1 કરિંથીઓને 13:6
પ્રીતિ દુષ્ટતા સાથે નહિ, પરંતુ પ્રીતિ સત્ય સાથે પ્રસન્ન હોય છે.