નીતિવચનો 14:17 in Gujarati

ગુજરાતી ગુજરાતી બાઇબલ નીતિવચનો નીતિવચનો 14 નીતિવચનો 14:17

Proverbs 14:17
જલ્દી ક્રોધ કરનાર મૂર્ખાઇ કરી બેસે છે, અને દુષ્ટ યોજનાઓ ઘડનાર ધિક્કાર પામે છે.

Proverbs 14:16Proverbs 14Proverbs 14:18

Proverbs 14:17 in Other Translations

King James Version (KJV)
He that is soon angry dealeth foolishly: and a man of wicked devices is hated.

American Standard Version (ASV)
He that is soon angry will deal foolishly; And a man of wicked devices is hated.

Bible in Basic English (BBE)
He who is quickly angry will do what is foolish, but the man of good sense will have quiet.

Darby English Bible (DBY)
He that is soon angry dealeth foolishly, and a man of mischievous devices is hated.

World English Bible (WEB)
He who is quick to become angry will commit folly, And a crafty man is hated.

Young's Literal Translation (YLT)
Whoso is short of temper doth folly, And a man of wicked devices is hated.

He
that
is
soon
קְֽצַרqĕṣarKEH-tsahr
angry
אַ֭פַּיִםʾappayimAH-pa-yeem
dealeth
יַעֲשֶׂ֣הyaʿăśeya-uh-SEH
foolishly:
אִוֶּ֑לֶתʾiwweletee-WEH-let
man
a
and
וְאִ֥ישׁwĕʾîšveh-EESH
of
wicked
devices
מְ֝זִמּ֗וֹתmĕzimmôtMEH-ZEE-mote
is
hated.
יִשָּׂנֵֽא׃yiśśānēʾyee-sa-NAY

Cross Reference

નીતિવચનો 14:29
જેનામાં વધારે ધીરજ છે તે વધારે સમજુ છે, પણ ઝટ ગુસ્સે થનાર મૂર્ખાઇનું પ્રદર્શન કરે છે.

નીતિવચનો 29:22
ક્રોધી માણસ ઝઘડા સળગાવે છે, અને ગુસ્સાવાળો વ્યકિત ઘણા ગુના કરે છે.

યાકૂબનો 1:19
મારા વહાલા ભાઈઓ અને બહેનો, હંમેશા બોલવામાં ધીમા રહો. કાળજીપૂર્વક ધ્યાનથી સાંભળવા આતુર રહો. સહેલાઇથી ગુસ્સે ના થાઓ.

સભાશિક્ષક 7:9
ક્રોધ કરવામાં કદી ઉતાવળા ન થવું- તે તો મૂર્ખતાની નિશાની છે. ક્રોધ મૂખોર્ના હૃદયમાં રહે છે.

નીતિવચનો 16:32
જે ક્રોધ કરવે ધીમો શકિતશાળી યોદ્ધા કરતાં વધું ઇચ્છનીય છે; અને જે પોતાના મિજાજને કાબૂમાં રાખે છે તે શહેર જીતનાર કરતાં ઉત્તમ છે.

નીતિવચનો 15:18
ગરમ મિજાજનો વ્યકિત કજિયા ઊભા કરે છે. પણ ધીરજવાન વ્યકિત બોલાચાલીને શાંત પાડે છે.

ચર્મિયા 5:26
મારા લોકોમાં દુષ્ટ માણસો છે, અને પારધીઓ જેમ ગુપ્ત રહીને શિકાર કરવાનો લાગ શોધે છે, તેમ તેઓ મનુષ્યને પકડવા માટે ફાંદો માંડે છે.

યશાયા 32:7
અને પેલા ધૂર્તની રીત પણ દુષ્ટ હોય છે; તે દુષ્ટ યુકિત પ્રયુકિતઓ વાપરે છે, તે રંક લોકોને દુ:ભવવાનો પ્રયત્ન કરે છે અને તેમને કાયદાના ન્યાયાલયમાં ઠગે છે.

નીતિવચનો 22:24
ક્રોધી માણસ સાથે મિત્રતા ન કર; અને ગુસ્સો કરનારનો સંગ ન કર.

નીતિવચનો 12:16
મૂર્ખ પોતાનો ગુસ્સો તરત પ્રગટ કરી દે છે, પણ ડાહ્યો માણસ અપમાન ગળી જાય છે.

નીતિવચનો 12:2
ભલા માણસો યહોવાની કૃપા મેળવે છે, પણ જેઓ દુષ્ટ યોજનાઓ ઘડે છે તેઓ સજા પામે છે.

નીતિવચનો 6:18
દુષ્ટ કાવતરાં રચનાર હૃદય, નુકશાન કરવા દોડી જતા પગ,

એસ્તેર 7:5
“તું શી વાત કરે છે? અહાશ્વેરોશે ભારપૂર્વક પૂછયું; કોણ છે એ માણસ જેણે આવું કરવાની ધૃષ્ટતા કરી છે? તે ક્યાં છે?”

એસ્તેર 3:6
અને મોર્દખાય યહૂદી છે એવી જાણ થતાં ફકત મોર્દખાયનો જીવ લઇને સંતોષ માનવાને બદલે તેણે આખા સામ્રાજ્યમાંથી એકેએક યહૂદીનો નાશ કરવાનો નિશ્ચય કર્યો.