નીતિવચનો 13:9 in Gujarati

ગુજરાતી ગુજરાતી બાઇબલ નીતિવચનો નીતિવચનો 13 નીતિવચનો 13:9

Proverbs 13:9
સદાચારીઓનો દીવો ઉજવળતાથી પ્રકાશે છે, પરંતુ દુરાચારીનો દીવો હોલવી નાખવામાં આવશે.

Proverbs 13:8Proverbs 13Proverbs 13:10

Proverbs 13:9 in Other Translations

King James Version (KJV)
The light of the righteous rejoiceth: but the lamp of the wicked shall be put out.

American Standard Version (ASV)
The light of the righteous rejoiceth; But the lamp of the wicked shall be put out.

Bible in Basic English (BBE)
There is a glad dawn for the upright man, but the light of the sinner will be put out.

Darby English Bible (DBY)
The light of the righteous rejoiceth; but the lamp of the wicked shall be put out.

World English Bible (WEB)
The light of the righteous shines brightly, But the lamp of the wicked is snuffed out.

Young's Literal Translation (YLT)
The light of the righteous rejoiceth, And the lamp of the wicked is extinguished.

The
light
אוֹרʾôrore
of
the
righteous
צַדִּיקִ֥יםṣaddîqîmtsa-dee-KEEM
rejoiceth:
יִשְׂמָ֑חyiśmāḥyees-MAHK
lamp
the
but
וְנֵ֖רwĕnērveh-NARE
of
the
wicked
רְשָׁעִ֣יםrĕšāʿîmreh-sha-EEM
shall
be
put
out.
יִדְעָֽךְ׃yidʿākyeed-AK

Cross Reference

નીતિવચનો 24:20
કારણકે, દુર્જનને કોઇ ભાવિ નથી, તેનો દીવો હોલવાઇ જશે,

નીતિવચનો 4:18
પણ સદાચારીઓનો માર્ગ પરોઢિયાના પ્રકાશ જેવો છે, જે દિવસ ચઢતાં સુધીમાં વધું ઉજ્જવળ અને ઉજ્જવળ પ્રકાશિત થતો જાય છે.

માથ્થી 25:8
પણ મૂર્ખ કુમારિકાઓએ વિચારશીલ કુમારિકાઓને કહ્યું: ‘અમને તમારું થોડું તેલ આપો. અમારી મશાલો હોલવાઈ જાય છે.’

માથ્થી 22:13
એટલે રાજાએ તેના નોકરોને કહ્યું, ‘આ માણસના હાથ અને પગ બાંધી દો અને તેને અંધારામાં ફેંકી દો જ્યાં લોકો રડશે અને દાંત પીસશે.’

યશાયા 50:10
તમારામાંથી એવો કોઇ છે જે યહોવાનો ડર રાખતો હોય? તેના સેવકની આજ્ઞા પાળતો હોય? જે અંધારામાં દીવા વગર ચાલતો હોય તોતે યહોવાના નામ પર શ્રદ્ધા રાખે, અને તેનો આધાર લે.

નીતિવચનો 20:20
માતાપિતાને શાપ આપનારનો દીવો ઘોર અંધકારમાં ઓલવાઇ જશે.

ગીતશાસ્ત્ર 112:4
સારા લોકો માટે અંધકારમાં પ્રકાશ પ્રગટ થાય છે; તેઓને માટે દેવ ભલા, દયાળુ અને કૃપાળુ છે.

ગીતશાસ્ત્ર 97:11
સજ્જનો પર તેજ પ્રકાશે છે, જેઓના હૃદય શુદ્ધ છે તેઓને સુખથી ભરી દેવામાં આવે છે.

અયૂબ 29:3
ત્યારે તેનો દીવો મારા પર ઝળહળતો હતો અને એના પ્રકાશથી હું અંધકારમાં ચાલી શકતો હતો. દેવે મને જીવવા માટેનો સાચો રસ્તો બતાવ્યો હતો.

અયૂબ 21:17
પણ કેટલીવાર દેવ અવારનવાર દુષ્ટ લોકોનો દીવો ફૂંક મારીને ઓલવે છે? કેટલીવાર દુષ્ટ લોકોને સમસ્યાઓ હોય છે?

અયૂબ 18:5
હા, દુષ્ટ લોકોનું તેજ બહાર ચાલ્યંુ જશે. તેનો અગ્નિ બળતો બંધ થઇ જશે.

1 રાજઓ 11:36
તેના પુત્રને હું એક ટોળી આપીશ, જેથી માંરા સેવક દાઉદનું નામ માંરા પસંદ કરેલા નગર યરૂશાલેમમાં કાયમ રહે.