Proverbs 13:19
ઇચ્છાની તૃપ્તિ આત્માને મીઠી લાગે છે; પણ દુષ્ટતાથી પાછા વળવું એ મૂખોર્ને માટે આઘાત જનક લાગે છે.
Proverbs 13:19 in Other Translations
King James Version (KJV)
The desire accomplished is sweet to the soul: but it is abomination to fools to depart from evil.
American Standard Version (ASV)
The desire accomplished is sweet to the soul; But it is an abomination to fools to depart from evil.
Bible in Basic English (BBE)
To get one's desire is sweet to the soul, but to give up evil is disgusting to the foolish.
Darby English Bible (DBY)
The desire accomplished is sweet to the soul; but it is abomination to the foolish to depart from evil.
World English Bible (WEB)
Longing fulfilled is sweet to the soul, But fools detest turning from evil.
Young's Literal Translation (YLT)
A desire accomplished is sweet to the soul, And an abomination to fools `is': Turn from evil.
| The desire | תַּאֲוָ֣ה | taʾăwâ | ta-uh-VA |
| accomplished | נִ֭הְיָה | nihyâ | NEE-ya |
| is sweet | תֶּעֱרַ֣ב | teʿĕrab | teh-ay-RAHV |
| soul: the to | לְנָ֑פֶשׁ | lĕnāpeš | leh-NA-fesh |
| abomination is it but | וְתוֹעֲבַ֥ת | wĕtôʿăbat | veh-toh-uh-VAHT |
| to fools | כְּ֝סִילִ֗ים | kĕsîlîm | KEH-see-LEEM |
| to depart | ס֣וּר | sûr | soor |
| from evil. | מֵרָֽע׃ | mērāʿ | may-RA |
Cross Reference
નીતિવચનો 13:12
આકાંક્ષા પૂરી થવામાં વિલંબ થતાં હૈયુ ભારે થઇ જાય છે, ઇચ્છાઓની પરિપૂર્ણતા જ જીવન છે.
પ્રકટીકરણ 7:14
મેં કહ્યું કે, “સાહેબ, તેઓ કોણ છે તે તમે જાણો છો.”અને તે વડીલે કહ્યું કે, જેઓ મોટી આફતમાથી પસાર થયા તે આ લોકો છે. તેઓએ હલવાનના રક્તથી તેમના ઝભ્ભા ધોયાં છે. હવે તેઓ ઊજળાં અને સ્વચ્છ છે.
2 તિમોથીને 4:7
હું સારી લડાઇ લડ્યો છું. મેં દોડ પૂરી કરી છે. મેં વિશ્વાસ રાખ્યો છે.
2 તિમોથીને 2:19
પરંતુ દેવના અસ્તિત્વનો પાયો સદાને માટે મજબૂત છે, એ પાયા પર આ શબ્દો લખેલા છે: “જે લોકો તેના છે તેઓને પ્રભુ ઓળખે છે.”દેવની ઇમારતના પાયા પર આ શબ્દો લખેલા છે: “જે જે માણસ એમ કહેતો હોય કે તે પ્રભુમાં વિશ્વાસ ધરાવે છે, તેણે ખોટાં કામ કરવાનું છોડવું જ પડશે.”
સભાશિક્ષક 3:4
થોડા સમય પછી મને મળ્યો મારો પ્રાણપ્રિય, પકડી લીધો મેં તેને, તે લાવી નિવાસસ્થાને; ને ખેંચી ગઇ મુજ જનેતાના ઘરમાં; ત્યાં સુધી નહિ છોડ્યાં મેં મારા પ્રીતમને.
નીતિવચનો 29:27
પણ સજ્જનો દુર્જનોને તિરસ્કારે છે અને દુર્જનો સાચા માગેર્ ચાલનારને ધૂત્કારે છે.
નીતિવચનો 16:17
પ્રામાણિક માણસનો માર્ગ દુષ્ટતાથી દૂર હોય છે, જોઇવિચારીને ચાલનાર પોતાનો જીવ બચાવે છે.
નીતિવચનો 16:6
દયા તથા સત્યતાથી પાપનું પ્રાયશ્ચિત થાય છે, અને યહોવાનો ડર વ્યકિતને દુષ્ટતાથી દૂર રાખે છે.
નીતિવચનો 3:7
તું તારી પોતાની જાતને જ્ઞાની ન માનીશ; યહોવાનો ડર રાખજે અને પાપથી દૂર રહેજે.
ગીતશાસ્ત્ર 37:27
ભૂંડાથી દૂર થા, અને ભલું કર; અને દેશમાં સદાકાળ રહે.
ગીતશાસ્ત્ર 34:14
દરેક દુષ્ટાથી દૂર રહો અને ભલું કરો. શાંતિ શોધી તેની પાછળ લાગો.
ગીતશાસ્ત્ર 21:1
હે યહોવા, તમારી શકિતથી રાજા ખૂબ આનંદ પામે છે. તમારા તારણથી તેને એટલો બધો ગર્વ અને આનંદ થાય છે.
અયૂબ 28:28
તેણે માણસને કહ્યું, “યહોવાનો ડર અને તેમનો આદરભાવ કરવો એ જ અનુભૂત જ્ઞાન છે. દુષ્ટતાથી દૂર રહેવું તે જ સમજશકિત છે.”
1 રાજઓ 1:48
અને કહ્યું, ઇસ્રાએલના દેવ યહોવાનો જય હો! માંરા એક વંશજને માંરી રાજગાદી પર બેઠેલો હું માંરી નજરે જોઈ શકયો છું.”