Proverbs 10:14
જ્ઞાની લોકો વિદ્યાનો સંગ્રહ કરે છે; પરંતુ મૂર્ખનું મોઢું ઝડપી નાશ નોતરે છે.
Proverbs 10:14 in Other Translations
King James Version (KJV)
Wise men lay up knowledge: but the mouth of the foolish is near destruction.
American Standard Version (ASV)
Wise men lay up knowledge; But the mouth of the foolish is a present destruction.
Bible in Basic English (BBE)
Knowledge is stored up by the wise, but the mouth of the foolish man is a destruction which is near.
Darby English Bible (DBY)
The wise lay up knowledge; but the mouth of the fool is near destruction.
World English Bible (WEB)
Wise men lay up knowledge, But the mouth of the foolish is near ruin.
Young's Literal Translation (YLT)
The wise lay up knowledge, and the mouth of a fool `is' near ruin.
| Wise | חֲכָמִ֥ים | ḥăkāmîm | huh-ha-MEEM |
| men lay up | יִצְפְּנוּ | yiṣpĕnû | yeets-peh-NOO |
| knowledge: | דָ֑עַת | dāʿat | DA-at |
| mouth the but | וּפִֽי | ûpî | oo-FEE |
| of the foolish | אֱ֝וִיל | ʾĕwîl | A-veel |
| is near | מְחִתָּ֥ה | mĕḥittâ | meh-hee-TA |
| destruction. | קְרֹבָֽה׃ | qĕrōbâ | keh-roh-VA |
Cross Reference
નીતિવચનો 18:7
મૂર્ખની વાણી તેનો વિનાશ નોતરે છે. અને તે પોતાની શબ્દોનીજ જાળમાં સપડાય છે.
નીતિવચનો 10:8
જ્ઞાની હૃદયવાળો આજ્ઞાને અનુસરશે: પણ લવારી કરનારો મૂર્ખ પાયમાલ થશે.
નીતિવચનો 13:3
મોં સંભાળીને બોલનાર પોતાના જીવનું રક્ષણ કરે છે. પરંતુ જીભને છૂટી મૂકનાર વિનાશ નોતરે છે.
નીતિવચનો 10:10
જે વ્યકિત આંખ મિંચકારે છે તે મુશ્કેલીઓ વહોરે છે. અનેપરંતુ લવારી કરનાર નાશ પામશે.
નીતિવચનો 9:9
જો તમે જ્ઞાની વ્યકિતને સલાહ આપશો તો તે વધુ જ્ઞાની બનશે. અને ન્યાયી વ્યકિતને શિક્ષણ આપશો તો તેના જ્ઞાનમાં વૃદ્ધિ થશે.
2 કરિંથીઓને 4:6
દેવે એકવાર કહ્યું હતું, “અંધકારમાં જ્યોતિ પ્રગટશે!” અને આ એ જ દેવ છે જેનો પ્રકાશ આપણા હૃદયમાં ચમકે છે. ઈસુ ખ્રિસ્તના મોં પર દેવનો જે મહિમા છે તે વિષેના જ્ઞાનનું આપણને પ્રદાન કરીને દેવે આપણને આ જ્યોતિનું અનુદાન કર્યુ છે.
માથ્થી 13:52
પછી ઈસુએ શિષ્યોને કહ્યું, “જે શાસ્ત્રીઓ આકાશના રાજ્ય વિષે જાણે છે એ એક એવા ઘર ઘણી છે કે જે તેના કોઠારમાંથી નવી અને જુની વસ્તુઓ બહાર કાઢી નાખે છે.”
માથ્થી 13:44
“આકાશનું રાજ્ય ખેતરમાં સંતાડેલા ખજાના જેવું છે એક દિવસ જ્યારે માણસને તે ખજાનો મળ્યો ત્યારે ખૂબ ખુશ થયો અને તે જ ખેતરમા ધનનો ખજાનો સંતાડી દીઘો. અને તે ખેતર ખરીદવા પોતાની પાસે જે કઈ હતું, તે બધુંજ વેચી દીધું.
માથ્થી 12:35
સારા માણસના હૃદયમાં સારી વસ્તુ સંધરેલી હોય તો તે સારું જ ખોલે છે. પણ જો દુષ્ટના હૃદયમાં ખરાબ વાત સંઘરેલી હોય તો તેને હોઠે ખરાબ વાત જ બોલાય છે.
નીતિવચનો 21:23
જે કોઇ મોં અને જીભ ઉપર કાબૂ રાખે છે તે પોતાની જાતને આફતથી દૂર રાખે છે.
નીતિવચનો 19:8
જે જ્ઞાન મેળવે છે તે પોતાનું હિત સાધે છે. જે સારાસારનો વિવેક જાળવે છે તે સારી વસ્તુને મેળવે છે.
નીતિવચનો 18:15
બુદ્ધિશાળી વ્યકિત જ્ઞાન પ્રાપ્ત કરવા મથે છે, જ્ઞાની વ્યકિતના કાન જ્ઞાન શોધે છે.
નીતિવચનો 18:1
એકલો માણસ ફકત પોતાની ઇચ્છાઓ વિશે જ વિચારે છે અને બધી સારી સલાહોને ગુસ્સાથી નકારે છે.
નીતિવચનો 1:5
જો ડાહ્યો માણસ સાંભળશે તો તેનું ડહાપણ વધશે. અને સમજુ માણસને દોરવણી મળે.