ગણના 23:12 in Gujarati

ગુજરાતી ગુજરાતી બાઇબલ ગણના ગણના 23 ગણના 23:12

Numbers 23:12
પરંતુ બલામે પ્રત્યુત્તર આપ્યો, “માંરે તો યહોવા બોલાવે તે જ બોલવાનું હોય છે.”

Numbers 23:11Numbers 23Numbers 23:13

Numbers 23:12 in Other Translations

King James Version (KJV)
And he answered and said, Must I not take heed to speak that which the LORD hath put in my mouth?

American Standard Version (ASV)
And he answered and said, Must I not take heed to speak that which Jehovah putteth in my mouth?

Bible in Basic English (BBE)
And in answer he said, Am I not ordered to say only what the Lord puts into my mouth?

Darby English Bible (DBY)
And he answered and said, Must I not take heed to speak that which Jehovah puts in my mouth?

Webster's Bible (WBT)
And he answered and said, Must I not take heed to speak that which the LORD hath put in my mouth?

World English Bible (WEB)
He answered and said, Must I not take heed to speak that which Yahweh puts in my mouth?

Young's Literal Translation (YLT)
and he answereth and saith, `That which Jehovah doth put in my mouth -- it do I not take heed to speak?'

And
he
answered
וַיַּ֖עַןwayyaʿanva-YA-an
and
said,
וַיֹּאמַ֑רwayyōʾmarva-yoh-MAHR
not
I
Must
הֲלֹ֗אhălōʾhuh-LOH
that

אֵת֩ʾētate
which
put
אֲשֶׁ֨רʾăšeruh-SHER
hath
the
יָשִׂ֤יםyāśîmya-SEEM
Lord
יְהוָה֙yĕhwāhyeh-VA
in
my
בְּפִ֔יbĕpîbeh-FEE
mouth?
heed
אֹת֥וֹʾōtôoh-TOH
take
to
speak
אֶשְׁמֹ֖רʾešmōresh-MORE
לְדַבֵּֽר׃lĕdabbērleh-da-BARE

Cross Reference

ગણના 22:38
એટલે બલામે બાલાકને કહ્યું, “હું અહીં આવ્યો છું તે તું જુએ છે, શું તું એમ માંને છે કે હું ધારું તે કરી શકું છું? હું તો દેવ મને જે બોલાવે છે તે જ બોલું છું.”

ગણના 22:20
રાત્રી દરમ્યાન દેવે આવીને બલામને કહ્યું, “જો આ લોકો તને બોલાવવા આવ્યા હોય, તો તું ઝટ ઊઠીને તેમની સાથે જા, પણ હું તને કહું એટલું જ તું કરજે, અને તેનું ધ્યાન રાખજે.”

ગણના 23:20
હું તેઓને આશીર્વાદ આપું તેવી મને આજ્ઞા મળી છે. દેવ તેઓને આશીર્વાદ આપે તે હું ફેરવી શકું નહિ.

ગણના 23:26
બલામે જવાબ આપ્યો, “મેં તમને કહ્યું નહીનું કે માંરે તો યહોવા મને જે કહે તે જ બોલવાનું છે.”

ગણના 24:13
‘બાલાક મને તેના ઘરનું બધું સોનું અને ચાંદી આપે, તોયે હું યહોવાની આજ્ઞાની વિરુદ્ધ જઈને માંરી મરજી મુજબ સારું કે ખરાબ કઈ જ ન કરી શકું. હું તો યહોવા જે કહેવાનું મને કહેશે તે જ કહીશ.’

નીતિવચનો 26:25
જ્યારે તે મીઠી મીઠી વાતો કરે ત્યારે વિશ્વાસ ન કરવો, કારણ, તેના હૃદયમાં ઘણી દુષ્ટ યોજનાઓ હોય છે.

રોમનોને પત્ર 16:18
એવા લોકો આપણા પ્રભુ ખ્રિસ્તની સેવા કરતા નથી. તેઓ ખ્રિસ્તને માનતા નથી. તેઓ તો ફક્ત પોતાની જાતને મઝા પડે એવાં કામો કરતા ફરે છે. જે સીધા-સાદા લોકો ભૂંડું કે પાપ વિષે કશું જાણતા નથી, એમનાં સરળ અને ભોળાં મનને ભરમાવવા તેઓ મીઠી-મીઠી કાલ્પનિક વાતો કરે છે.

તિતસનં પત્ર 1:16
એ લોકો તો એમ કહેતા હોય છે કે તેઓ દેવને જાણે છે, ઓળખે છે. પરંતુ એ લોકો જે ખરાબ કાર્યો કરે છે તે બતાવે છે કે તેઓ દેવનો નકાર કરે છે. તેઓ તો ભયંકર લોકો છે, તેઓ દેવની આજ્ઞાનો ભંગ કરે છે, અને તેઓ કોઈ પણ સારાં કામને માટે નકામા છે.