માથ્થી 12:27 in Gujarati

ગુજરાતી ગુજરાતી બાઇબલ માથ્થી માથ્થી 12 માથ્થી 12:27

Matthew 12:27
તમે કહો છો કે ભૂતોને કાઢી મૂકવા હૂં બાલઝબૂલનો ઉપયોગ કરું છું, જો એ સાચુ હોય તો તમારા લોકો ભૂતોને હાંકી કાઢવા કઈ શક્તિનો ઉપયોગ કરે છે? આથી તમારા લોકો જાતે જ સાબિત કરે છે કે, તમે ખોટા છો.

Matthew 12:26Matthew 12Matthew 12:28

Matthew 12:27 in Other Translations

King James Version (KJV)
And if I by Beelzebub cast out devils, by whom do your children cast them out? therefore they shall be your judges.

American Standard Version (ASV)
And if I by Beelzebub cast out demons, by whom do your sons cast them out? therefore shall they be your judges.

Bible in Basic English (BBE)
And if I by Beelzebub send evil spirits out of men, by whom do your sons send them out? So let them be your judges.

Darby English Bible (DBY)
And if *I* cast out demons by Beelzebub, your sons, by whom do they cast [them] out? For this reason *they* shall be your judges.

World English Bible (WEB)
If I by Beelzebul cast out demons, by whom do your children cast them out? Therefore they will be your judges.

Young's Literal Translation (YLT)
`And if I, by Beelzeboul, do cast out the demons, your sons -- by whom do they cast out? because of this they -- they shall be your judges.

And
καὶkaikay
if
εἰeiee
I
ἐγὼegōay-GOH
by
ἐνenane
Beelzebub
Βεελζεβοὺλbeelzeboulvay-ale-zay-VOOL
out
cast
ἐκβάλλωekballōake-VAHL-loh
devils,
τὰtata
by
δαιμόνιαdaimoniathay-MOH-nee-ah
whom
do
οἱhoioo
your
υἱοὶhuioiyoo-OO
children
ὑμῶνhymōnyoo-MONE
cast
ἐνenane
them
out?
therefore
τίνιtiniTEE-nee

ἐκβάλλουσινekballousinake-VAHL-loo-seen
they
διὰdiathee-AH
shall
be
τοῦτοtoutoTOO-toh
your
αὐτοὶautoiaf-TOO
judges.
ὑμῶνhymōnyoo-MONE
ἔσονταιesontaiA-sone-tay
κριταὶkritaikree-TAY

Cross Reference

માર્ક 9:38
પછી ઈસુએ કહ્યું, ‘ઉપદેશક, અમે તારા નામનો ઉપયોગ કરીને એક વ્યક્તિને ભૂતને બહાર કાઢતાં દીઠો. તે આપણા જૂથનો ન હતો. તેથી અમે તેને તે બંધ કરવા કહ્યું.’

લૂક 9:49
યોહાને ઉત્તર આપ્યો, “સ્વામી, અમે એક વ્યક્તિને તારા નામનો ઉપયોગ કરીને ભૂતોને લોકોમાંથી બહાર કાઢતા જોયો. અમે તેને બંધ કરવા કહ્યું, કારણ કે તે આપણા સમુદાયનો નથી.”

લૂક 11:19
પણ જો હું બાલઝબૂલની શક્તિથી ભૂતોને બહાર કાઢતો હોઉં તો કમારા લોકો કઈ શક્તિનો ઉપયોગ કરે છે જ્યારે તેઓ ભૂતોને બહાર કાઢે છે? તેથી તમારા પોતાના લોકો જ સાબિત કરે છે કે તમે ખોટા છો.

પ્રેરિતોનાં ક્રત્યો 19:13
કેટલાએક યહૂદિઓ પણ આજુબાજુ મુસાફરી કરતા અને લોકોમાંથી અશુદ્ધ આત્માઓને બહાર કાઢતા. મુખ્ય યાજક સ્કેવાના સાત પુત્રો આ કરતા. આ યહૂદિઓ લોકોમાંથી અશુદ્ધ આત્માને બહાર કાઢવા માટે પ્રભુ ઈસુના નામનો ઉપયોગ કરતાં.

માથ્થી 12:41
ન્યાયકાળે નિનવેહના લોકો આજની પેઢીના તમારા લોકો સાથે ઊભા રહેશે, અને તમને દોષિત ઠરાવશે. કેમ કે જ્યારે યૂનાએ તેઓને ઉપદેશ આપ્યો, ત્યારે તેઓએ પસ્તાવો કર્યો અને પોતાના ખરાબ માર્ગ છોડી દઈ દેવની તરફ વળ્યા. પણ જુઓ યૂના કરતાં અહીં એક મોટો છે તો પણ તમે તેના પર વિશ્વાસ કરવાનો ઈન્કાર કરો છો.

લૂક 19:22
“પછી રાજાએ તે ચાકરને કહ્યું કે, ‘તું ખરાબ ચાકર છે, હું તારા જ શબ્દો તારા તિરસ્કાર માટે વાપરીશ. તેં કહ્યું, કે, ‘હું એક કડક માણસ છું. તેં કહ્યું કે હું જે કમાયો નથી તે પૈસા પણ લઈ લઉં છું. અને ફસલ જે મેં ઉગાડી નથી તે હું ભેગી કરું છું.

રોમનોને પત્ર 3:19
જાણીએ છીએ કે નિયમશાસ્ત્ર જે કહે છે તે બાબતો એવા માણસોને સંબોધીને કહેવામાં આવી છે કે જેઓ નિયમ હેઠળ છે. આ બાબત તેમને કોઈ પણ બહાના કાઢતા અટકાવે છે. તેથી આખું વિશ્વ દેવના ચુકાદા સામે ઉઘાડું પડી જશે.