ન્યાયાધીશો 9:56 in Gujarati

ગુજરાતી ગુજરાતી બાઇબલ ન્યાયાધીશો ન્યાયાધીશો 9 ન્યાયાધીશો 9:56

Judges 9:56
અબીમેલેખ પોતાના સિત્તેર ભાઈઓની હત્યા કરી પોતાના પિતા વિરુદ્ધ પાપ કર્યુ હતું. તેની દેવે આ રીતે તેને શિક્ષા કરી.

Judges 9:55Judges 9Judges 9:57

Judges 9:56 in Other Translations

King James Version (KJV)
Thus God rendered the wickedness of Abimelech, which he did unto his father, in slaying his seventy brethren:

American Standard Version (ASV)
Thus God requited the wickedness of Abimelech, which he did unto his father, in slaying his seventy brethren;

Bible in Basic English (BBE)
In this way Abimelech was rewarded by God for the evil he had done to his father in putting his seventy brothers to death;

Darby English Bible (DBY)
Thus God requited the crime of Abim'elech, which he committed against his father in killing his seventy brothers;

Webster's Bible (WBT)
Thus God rendered the wickedness of Abimelech, which he did to his father, in slaying his seventy brethren:

World English Bible (WEB)
Thus God requited the wickedness of Abimelech, which he did to his father, in killing his seventy brothers;

Young's Literal Translation (YLT)
and God turneth back the evil of Abimelech which he did to his father to slay his seventy brethren;

Thus
God
וַיָּ֣שֶׁבwayyāšebva-YA-shev
rendered
אֱלֹהִ֔יםʾĕlōhîmay-loh-HEEM

אֵ֖תʾētate
wickedness
the
רָעַ֣תrāʿatra-AT
of
Abimelech,
אֲבִימֶ֑לֶךְʾăbîmelekuh-vee-MEH-lek
which
אֲשֶׁ֤רʾăšeruh-SHER
did
he
עָשָׂה֙ʿāśāhah-SA
unto
his
father,
לְאָבִ֔יוlĕʾābîwleh-ah-VEEOO
slaying
in
לַֽהֲרֹ֖גlahărōgla-huh-ROɡE

אֶתʾetet
his
seventy
שִׁבְעִ֥יםšibʿîmsheev-EEM
brethren:
אֶחָֽיו׃ʾeḥāyweh-HAIV

Cross Reference

ગીતશાસ્ત્ર 94:23
દેવ દુષ્ટ માણસોના પાપ પ્રમાણે તેઓને બદલો આપ્યો છે; અને તે બધાનો સંહાર કરશે, તેઓની દુષ્ટતાને કારણે, યહોવા આપણો દેવ તેઓનો જરૂર સંહાર કરશે.

નીતિવચનો 5:22
દુરાચારી તે તેમના પાપોમાં સપડાય છે અને તેમના પાપો તેમને દોરડાની જેમ જકડી રાખે છે.

ન્યાયાધીશો 9:24
આ એટલા માંટે થયું કે જેથી યરૂબ્બઆલના 70 પુત્રોને માંરી નાખવા બદલ અબીમેલેખને તથા તેને આ રક્તપાત કરવામાં મદદ કરનાર શખેમના લોકોને પાઠ શીખવા મળે.

પ્રકટીકરણ 19:20
પણ તે શ્વાપદ પકડાયું, અને તેની સમક્ષ જે જૂઠા પ્રબોધકો ચમત્કારો દેખાડીને શ્વાપદની છાપ લેનારાઓને તથા તેની મૂર્તિ પૂજનારાઓને ભમાવ્યા હતા, તે જૂઠા પ્રબોધક અને તે પ્રાણીને ગંધકથી બળનારા અગ્નિના સરોવરમાં જીવતા ફેંકી દેવામાં આવ્યાં.

ગ લાતીઓને પત્ર 6:7
ભૂલો મા; દેવની મશ્કરી કરાય નહિ. વ્યક્તિ જે વાવે છે તે જ તે લણે છે.

પ્રેરિતોનાં ક્રત્યો 28:4
ટાપુ પર લોકોએ પાઉલના હાથ પર સાપને લટકતો જોયો. તેઓએ કહ્યું, “આ માણસ એક ખૂની હોવો જોઈએ. તે સમુદ્ધમાં મૃત્યુ પામ્યો નહિ, પણ ન્યાય તેને જીવતો રહેવા દેવા ઈચ્છતો નથી.”

માથ્થી 7:2
તમે જે રીતે બીજાનો ન્યાય કરશો, તે જ રીતે તમારો પણ ન્યાય થશે તમે બીજાઓનો ન્યાય કરવા જે માપનો ઉપયોગ કરો છો, તે જ માપનો ઉપયોગ તમારા ચુકાદા માટે થશે.

ગીતશાસ્ત્ર 58:10
દુષ્ટ લોકોએ તેના તરફ કરેલાં દુષ્ટ કાર્યો માટે તેને શિક્ષા થતી જોઇને સજ્જન વ્યકિતને આનંદ થશે, તે એક સૈનિક જેવો થશે, જેણે તેનાં શત્રુઓને હરાવ્યાં છે.

ગીતશાસ્ત્ર 11:6
દુષ્ટ લોકો પર વરસાદની જેમ વરસાવવા માટે તે અગ્નિ અને ગંધકનુ નિર્માણ કરશે અને તેઓ ગરમ લૂ સિવાય કંઇ નહિ મેળવે.

ગીતશાસ્ત્ર 9:12
કારણ જે ન્યાય શોધતા હોય છે તેઓને તે યાદ રાખે છે. તેઓ રૂદન કરતા ગરીબ લોકોને મદદ કરવાનું ભુલતાં નથી.

અયૂબ 31:3
શું તે દુરાચારીઓને માટે વિપત્તિ અને ખોટું કરનારાઓ માટે વિનાશ મોકલી આપતા નથી?