અયૂબ 34:27 in Gujarati

ગુજરાતી ગુજરાતી બાઇબલ અયૂબ અયૂબ 34 અયૂબ 34:27

Job 34:27
કારણકે તેઓ દેવથી પાછા ફરી ગયા છે, તેઓ એના માર્ગને અનુસરવા માગતા નથી.

Job 34:26Job 34Job 34:28

Job 34:27 in Other Translations

King James Version (KJV)
Because they turned back from him, and would not consider any of his ways:

American Standard Version (ASV)
Because they turned aside from following him, And would not have regard in any of his ways:

Bible in Basic English (BBE)
Because they did not go after him, and took no note of his ways,

Darby English Bible (DBY)
Because they have turned back from him, and would consider none of his ways;

Webster's Bible (WBT)
Because they turned back from him, and would not consider any of his ways:

World English Bible (WEB)
Because they turned aside from following him, And wouldn't have regard in any of his ways:

Young's Literal Translation (YLT)
Because that against right They have turned aside from after Him, And none of His ways have considered wisely,

Because
אֲשֶׁ֣רʾăšeruh-SHER

עַלʿalal
they
turned
back
כֵּ֭ןkēnkane
from
סָ֣רוּsārûSA-roo
not
would
and
him,
מֵֽאַחֲרָ֑יוmēʾaḥărāywmay-ah-huh-RAV
consider
וְכָלwĕkālveh-HAHL
any
דְּ֝רָכָ֗יוdĕrākāywDEH-ra-HAV
of
his
ways:
לֹ֣אlōʾloh
הִשְׂכִּֽילוּ׃hiśkîlûhees-KEE-loo

Cross Reference

1 શમુએલ 15:11
“હુ શાઉલને રાજા બનાવવા માંટે પસ્તાવું છુ, કારણ તે મને ભૂલી ગયો છે અને માંરુ ઉલ્લંઘન કર્યુઁ છે.” શમુએલને ખૂબ ક્રોધ ચઢયો; અને આખી રાત તેણે યહોવા આગળ વિનંતી કરી.

યશાયા 5:12
તમારી ઉજવણીઓમાં હંમેશા સારંગી અને વીણા, ખંજરી અને વાંસળી, તથા દ્રાક્ષારસના પાન સાથે મોજમજા સંકળાયેલી હોય છે. પણ યહોવા જે કરી રહ્યા છે તેની તેઓને ખબર નથી.

ગીતશાસ્ત્ર 28:5
તેઓ યહોવાની, તેમના મહાન કમોર્ની અને તેમના હાથનાં કામોની સંપૂર્ણ અવગણના કરે છે; જૂનાં પુરાણાં મકાનની જેમ યહોવા તેઓને તોડી પાડશે અને ફરી કદી સ્થાપિત કરશે નહિ.

હિબ્રૂઓને પત્ર 10:39
પણ આપણે એ પ્રકારના માણસો નથી, જે પીછે હઠ કરે અને ખોવાઇ જાય. ના. આપણે એવા લોકો છીએ કે દેવમાં આપણને દઢ વિશ્વાસ છે અને તેનામાં આપણે ઉદ્ધાર પામેલાં છીએ.

2 તિમોથીને 4:10
દેમાસે વર્તમાન દુનિયાને પુષ્કળ પ્રેમ કર્યો હતો. તેથી જ તો તે મને છોડીને ચાલ્યો ગયો છે. તે થેસ્સલોનિકા જતો રહ્યો છે અને ક્રેસ્કેન્સ ગલાતિયા ગયો છે. અને તિતસ દલ્મતિયા ગયો છે.

પ્રેરિતોનાં ક્રત્યો 15:38
પરંતુ તેઓની પ્રથમ યાત્રામાં યોહાન માર્કે તેઓને પમ્ફુલિયામાં છોડી દીધા. તેણે તેઓની સાથે કામ કરવાનું ચાલુ રાખ્યું નહિ. તેથી પાઉલે તેને સાથે લઈ જવો એ સારો વિચાર છે એમ માન્યું નહી.

લૂક 17:31
“તે દિવસે જો માણસ ધાબા પર હોય તો તેની પાસે અંદર જઇને સામાન લેવાનો પણ સમય નહિ હોય. જો માણસ ખેતરમાં હોય તો તે પાછો ઘરે જઇ શકશે નહિ.

હાગ્ગાચ 2:15
યહોવા કહે છે, “હવે કૃપા કરીને આજથી માંડીને ભૂતકાળ પહેલાના વખતનો વિચાર કરો, યહોવાનું મંદિર બાંધવા માટે કોઇ પથ્થર મૂકવામાં આવ્યો હતો.

સફન્યા 1:6
જે લોકો મારાથી વિમુખ થઇ ગયા છે, તેમનો હું નાશ કરીશ. જેઓ મને શોધવાની કે મારી સલાહ લેવાની કોશિશ કરતાં નથી.

યશાયા 1:3
બળદ જેમ પોતાના ધણીને ઓળખે છે અને ગધેડો પોતાના ધણીની ગભાણને ઓળખે છે; પણ ઇસ્રાએલને ડહાપણ અને સમજણ નથી.”

નીતિવચનો 1:29
કારણ, તેઓએ વિદ્યાનો તિરસ્કાર કર્યો છે અને તેમણે યહોવાનો ડર રાખ્યો નથી.

ગીતશાસ્ત્ર 125:5
દેવ, કુટીલ લોકોને જેઓ અન્ય દુષ્કમોર્ કરવા વાળા લોકોની સાથે કુટીલ કમોર્ કરે છે તેમને દૂર લઇ જાય છે. ઇસ્રાએલમાં શાંતિ પ્રસરે!

ગીતશાસ્ત્ર 107:43
જેનામાં શાણપણ છે, તે આ બધું ધ્યાનમાં લેશે; અને યહોવાના અવિકારી પ્રેમ વિષે વિચાર કરશે.