અયૂબ 30:8 in Gujarati

ગુજરાતી ગુજરાતી બાઇબલ અયૂબ અયૂબ 30 અયૂબ 30:8

Job 30:8
તેઓ દેશમાંથી કાઢી મૂકાયેલા નામ વગરના નિરર્થક લોકોનો એક સમૂહ છે.

Job 30:7Job 30Job 30:9

Job 30:8 in Other Translations

King James Version (KJV)
They were children of fools, yea, children of base men: they were viler than the earth.

American Standard Version (ASV)
`They are' children of fools, yea, children of base men; They were scourged out of the land.

Bible in Basic English (BBE)
They are sons of shame, and of men without a name, who have been forced out of the land.

Darby English Bible (DBY)
Sons of fools, and sons of nameless sires, they are driven out of the land.

Webster's Bible (WBT)
They were children of fools, yes, children of base men: they were viler than the earth.

World English Bible (WEB)
They are children of fools, yes, children of base men. They were flogged out of the land.

Young's Literal Translation (YLT)
Sons of folly -- even sons without name, They have been smitten from the land.

They
were
children
בְּֽנֵיbĕnêBEH-nay
of
fools,
נָ֭בָלnābolNA-vole
yea,
גַּםgamɡahm
children
בְּנֵ֣יbĕnêbeh-NAY
men:
base
of
בְלִיbĕlîveh-LEE

שֵׁ֑םšēmshame
they
were
viler
נִ֝כְּא֗וּnikkĕʾûNEE-keh-OO
than
מִןminmeen
the
earth.
הָאָֽרֶץ׃hāʾāreṣha-AH-rets

Cross Reference

2 રાજઓ 8:18
તે આહાબની પુત્રીને પરણ્યો હતો એટલે તેણે આહાબના કુટુંબની જેમ ઇસ્રાએલના રાજાઓને પગલે ચાલી યહોવાની નજરમાં ખોટું ગણાય એવું આચરણ કર્યું.

ચર્મિયા 7:18
આકાશની રાણી માટે ભાખરી બનાવવા બાળકો લાકડાં વીણે છે, પુરુષો દેવતા સળગાવે છે અને સ્ત્રીઓ ગૂંદે છે. બીજા દેવોને પણ તેઓ પેયાર્પણ ચઢાવે છે. જાણે મારું અપમાન ન કરતાં હોય?

યશાયા 32:6
કારણ કે મૂર્ખ મૂર્ખની જેમ બોલે છે, અને તે મનમાં દુષ્ટ મનસૂબા ઘડે છે. તે અધર્મ આચરે છે, યહોવા વિષે પણ વિપરીત બોલે છે, ભૂખ્યાને ભૂખ્યું રાખે છે અને તરસ્યાને પાણી પાતો નથી.

નીતિવચનો 16:22
જેની પાસે સમજ હોય તેને માટે સમજણ જીવનદાતા છે, પણ મૂર્ખ માટે શિક્ષા એ તેમની મૂર્ખાઇ છે.

નીતિવચનો 1:22
“હે ભોળિયાઓ, તમે ક્યાં સુધી ભોળપણને વળગી રહેશો? ઓ ટિખળી લોકો, તમે ક્યાં સુધી ટિખળ કરવામાં આનંદ મેળવશો? ઓ મૂર્ખાઓ, ક્યાં સુધી તમે જ્ઞાનનો તિરસ્કાર કરશો?

નીતિવચનો 1:7
યહોવાનો ભય એ જ્ઞાનનો આરંભ છે. પણ મૂખોર્ જ્ઞાન અને શિક્ષણને વ્યર્થ ગણે છે.

ગીતશાસ્ત્ર 49:10
બધા લોકો સાક્ષી છે કે વિદ્ધાન મૃત્યુ પામે છે, અને મૂર્ખ તેમજ હેવાન માણસો પણ મૃત્યુ પામે છે. અને તેઓ તેમની પાછળ તેમની સંપત્તિ બીજાઓ માટે મૂકી જાય છે.

ગીતશાસ્ત્ર 15:4
તેની દ્રૃષ્ટિમાં પાપી માણસ વખોડવાને પાત્ર છે. જેઓ યહોવાનો ભય અને આદર રાખે છે તેને તે માન આપે છે. તેને નુકશાન સહન કરવું પડે તો પણ પોતાના વચન કયારેય તોડતો નથી.

અયૂબ 40:4
“મારી કશીજ વિસાત નથી. હું તમને કેવી રીતે જવાબ આપી શકું? મારો હાથ મારા મોં પર રાખીને હું મૌન રહું છું.

2 કાળવ્રત્તાંત 22:3
કારણકે તેની માતા તેને દુષ્ટ સલાહ આપતી હતી.

2 રાજઓ 8:27
તે આહાબના કુટુંબને પગલે ચાલ્યો અને આહાબના કુટુંબની જેમ તેણે યહોવાની નજરમાં ખોટું ગણાય એવું આચરણ કર્યું. કારણ, તે એ કુટુંબ સાથે લગ્ન સંબંધથી જોડાયેલો હતો.

માર્ક 6:24
તે છોકરી તેની મા પાસે ગઈ અને કહ્યું, ‘મારે રાજા હેરોદની પાસે શું માંગવું જોઈએ?’ તેની માએ કહ્યું, ‘યોહાન બાપ્તિસ્તનું માથું માંગ.’