અયૂબ 22:16 in Gujarati

ગુજરાતી ગુજરાતી બાઇબલ અયૂબ અયૂબ 22 અયૂબ 22:16

Job 22:16
તે દુષ્ટ લોકો, તેઓનો મૃત્યુનો સમય આવે તે પહેલાંજ નાશ પામી ગયા હતા.

Job 22:15Job 22Job 22:17

Job 22:16 in Other Translations

King James Version (KJV)
Which were cut down out of time, whose foundation was overflown with a flood:

American Standard Version (ASV)
Who were snatched away before their time, Whose foundation was poured out as a stream,

Bible in Basic English (BBE)
Who were violently taken away before their time, who were overcome by the rush of waters:

Darby English Bible (DBY)
Who were carried off before the time, whose foundation was overflowed with a flood;

Webster's Bible (WBT)
Who were cut down out of time, whose foundation was overflowed with a flood!

World English Bible (WEB)
Who were snatched away before their time, Whose foundation was poured out as a stream,

Young's Literal Translation (YLT)
Who have been cut down unexpectedly, A flood is poured out on their foundation.

Which
אֲשֶֽׁרʾăšeruh-SHER
were
cut
down
קֻמְּט֥וּqummĕṭûkoo-meh-TOO
out
of
וְלֹאwĕlōʾveh-LOH
time,
עֵ֑תʿētate
foundation
whose
נָ֝הָ֗רnāhārNA-HAHR
was
overflown
יוּצַ֥קyûṣaqyoo-TSAHK
with
a
flood:
יְסוֹדָֽם׃yĕsôdāmyeh-soh-DAHM

Cross Reference

અયૂબ 15:32
દુષ્ટ માણસ તેના જીવનનો અંત આવે તે પહેલા વૃદ્ધ થશે અને કરમાઇ જશે, તે સૂકી શાખા જેવો થશે.

માથ્થી 24:37
“નૂહના સમયમાં બન્યું એવું જ માણસના દીકરાના આગમન સમયે બનશે.

ઊત્પત્તિ 7:17
ચાળીસ દિવસ સુધી પૃથ્વી પર જળપ્રલય ચાલુ રહ્યો. પાણી વધતાં ગયાં. અને વહાણ પૃથ્વીથી અધ્ધર ઊંચકાવા લાગ્યું.

2 પિતરનો પત્ર 2:5
જે અનિષ્ટ લોકો બહુ વખત પહેલા જીવતા હતા, દેવે તેઓને પણ શિક્ષા કરી. અધર્મી દુનિયાને પણ દેવે છોડી નહિ. દેવ જગત પર જળપ્રલય લાવ્યો. પરંતુ દેવે નૂહ અને તેની સાથેનાં સાત માણસોને બચાવી લધા. નૂહ એ વ્યક્તિ હતો કે જેણે લોકોને ન્યાયી જીવન જીવવા કહ્યું હતું.

1 પિતરનો પત્ર 3:19
તે કારાવાસમાં ગયો અને આત્માઓને આત્મામાં ઉપદેશ કર્યો.

ઊત્પત્તિ 7:11
બીજા મહિનાના સત્તરમાં દિવસે જયારે નૂહ 600વર્ષની ઉમરનો હતો, જમીનમાંથી પાતાળના ઝરણાંઓ ફૂટી નીકળ્યાં. અને જમીનમાંથી પાણી વહેવા માંડયું. તે દિવસે પૃથ્વી પર ભારે વર્ષા થઈ. જાણે કે, આકાશની બારીઓ ઉઘડી ગઈ.

માથ્થી 7:26
“પરંતુ જે વ્યક્તિ મારા આ વચનોને ધ્યાનથી સાંભળે છે પરંતુ તે પ્રમાણે વર્તતો નથી તે રેતી પર ઘર બાંધનાર મૂર્ખ માણસ જેવો છે.

સભાશિક્ષક 7:17
અતિશય દુષ્ટ ન થાઓ તેમજ મૂર્ખ પણ ન થાઓ! શા માટે અકાળે મોત નોતરવું?

ગીતશાસ્ત્ર 102:24
મેં તેમને પોકાર કર્યો, “હે મારા દેવ, તમે સદા સર્વકાળ જીવંત છો! મને મારા જીવનના મધ્યાહને મરવા ન દેશો.

ગીતશાસ્ત્ર 55:23
હે દેવ, તમે મારા શત્રુઓને વિનાશની ખાઇમાં ધકેલી દો છો. ખૂની-કપટી પોતાનું અડધું આયુષ્ય પણ નથી ભોગવી શકતાં. પરંતુ મારા રક્ષણ માટે તો હું તમારા પર ભરોસો રાખીશ.

અયૂબ 14:19
પથ્થરો પર સતત વહેતું પાણી તેને ઘસારો પહોચાડે છે. પાણીના પૂર પૃથ્વી પરની જમીનને ધોઇ નાખે છે અને તેવી જ રીતે દેવ, તમે મનુષ્યની આશાઓનો વિનાશ કરી નાખો છો.