Isaiah 46:8
“હે પાપી લોકો, આ યાદ કરો! ફરી વિચાર કરો અને તમારી સ્મૃતિ તાજી કરો!
Isaiah 46:8 in Other Translations
King James Version (KJV)
Remember this, and shew yourselves men: bring it again to mind, O ye transgressors.
American Standard Version (ASV)
Remember this, and show yourselves men; bring it again to mind, O ye transgressors.
Bible in Basic English (BBE)
Keep this in mind and be shamed; let it come back to your memory, you sinners.
Darby English Bible (DBY)
Remember this, and shew yourselves men; call it to mind, ye transgressors.
World English Bible (WEB)
Remember this, and show yourselves men; bring it again to mind, you transgressors.
Young's Literal Translation (YLT)
Remember this, and shew yourselves men, Turn `it' back, O transgressors, to the heart.
| Remember | זִכְרוּ | zikrû | zeek-ROO |
| this, | זֹ֖את | zōt | zote |
| and shew yourselves men: | וְהִתְאֹשָׁ֑שׁוּ | wĕhitʾōšāšû | veh-heet-oh-SHA-shoo |
| again it bring | הָשִׁ֥יבוּ | hāšîbû | ha-SHEE-voo |
| to | פוֹשְׁעִ֖ים | pôšĕʿîm | foh-sheh-EEM |
| mind, | עַל | ʿal | al |
| O ye transgressors. | לֵֽב׃ | lēb | lave |
Cross Reference
પુનર્નિયમ 32:29
તેઓમાં હોશિયારી-સમજણ હોત તો કેવું સારૂં? કયાં જઈ રહ્યા છે એટલું પણ જાણતા હોત તો કેવું સારું?
1 કરિંથીઓને 14:20
ભાઈઓ અને બહેનો, બાળકો જેવું ન વિચારશો. દુષ્ટતામાં બાળકો થાઓ. પરંતુ તમારી વિચારસરણીમાં તો પુખ્ત ઉંમરના માણસ જેવા જ બનો.
લૂક 15:17
“તે છોકરાએ અનુભવ્યું કે તે ઘણો મૂર્ખ હતો. તેણે વિચાર્યુ, ‘મારા પિતાને ઘરે બધા નોકરો પાસે પુષ્કળ ખાવાનું છે, પણ હું અહીં ભૂખે મરું છું કારણ કે મારી પાસે કશુંય ખાવાનું નથી.
હાગ્ગાચ 1:7
સૈન્યોનો દેવ યહોવા કહે છે કે, “તમે જે રીતે ર્વત્યા છો અને તેનું જે પરિણામ આવ્યું છે, તેનો વિચાર કરો!
હાગ્ગાચ 1:5
તમારી શી દશા છે તેનો વિચાર કરો. આ સૈન્યોનો દેવ યહોવા કહે છે.
હઝકિયેલ 18:28
તેણે વિચાર કરીને પોતાનાં પાપોથી પાછા ફરવાનો અને સારું જીવન જીવવાનો નિર્ણય કર્યો છે; તેથી તે જરૂર જીવશે, તે મૃત્યુ પામશે નહિ.”
ચર્મિયા 10:8
મૂર્તિઓની પૂજા કરનારા બન્ને અક્કલ વગરના અને મૂર્ખ છે. તેઓ મૂર્તિઓ પાસેથી શિખામણ મેળવે છે જે માત્ર લાકડાનાં ટુકડા છે.
યશાયા 47:7
તેં કહ્યું, ‘હું સદાસર્વદા સમ્રાજ્ઞી રહીશ.’ તેં કદી આ બધું ધ્યાનમાં ન લીધું અને એનું પરિણામ શું આવશે એનો કદી વિચાર ન કર્યો.
યશાયા 44:18
એ લોકો કશું જાણતા નથી કે સમજતા નથી. એમની આંખો પર અને ચિત્ત પર અજ્ઞાનના પડ જામ્યા છે એટલે એ લોકો નથી કશું જોઇ શકતા કે, નથી કશું સમજી શકતા.
ગીતશાસ્ત્ર 135:18
જેઓ તેને બનાવે છે તેઓ પણ તેના જેવા જ થશે; અને જેઓ તેમના પર ભરોસો રાખે છે તેઓ પણ તેના જેવા જ થશે.
ગીતશાસ્ત્ર 115:8
જેઓ તેમને બનાવશે, અને તેઓ પર વિશ્વાસ કરશે તેઓ બધાં જલ્દી તેમના જેવા થશે.
એફેસીઓને પત્ર 5:14
અને બધી જ વસ્તુઓ જે આંખો વડે દશ્યમાન બનાવાય છે તે પ્રકાશિત બને છે.” તેથી જ અમે કહીએ છીએ:“ઓ નિદ્રાધીન વ્યક્તિ, તું જાગ! મૃત્યુમાંથી ઊભો થા, ખ્રિસ્ત તારા પર પ્રકાશિત થશે.”