યશાયા 37:18 in Gujarati

ગુજરાતી ગુજરાતી બાઇબલ યશાયા યશાયા 37 યશાયા 37:18

Isaiah 37:18
એ વાત સાચી છે, દેવ યહોવા, કે આશ્શૂરના રાજાઓએ સર્વ દેશોની પ્રજાઓનું નિકંદન કાઢી નાખ્યું છે.

Isaiah 37:17Isaiah 37Isaiah 37:19

Isaiah 37:18 in Other Translations

King James Version (KJV)
Of a truth, LORD, the kings of Assyria have laid waste all the nations, and their countries,

American Standard Version (ASV)
Of a truth, Jehovah, the kings of Assyria have laid waste all the countries, and their land,

Bible in Basic English (BBE)
Truly, O Lord, the kings of Assyria have made waste all the nations and their lands,

Darby English Bible (DBY)
Of a truth, Jehovah, the kings of Assyria have laid waste all the lands, and their countries,

World English Bible (WEB)
Of a truth, Yahweh, the kings of Assyria have laid waste all the countries, and their land,

Young's Literal Translation (YLT)
`Truly, O Jehovah, kings of Asshur have laid waste all the lands and their land,

Of
a
truth,
אָמְנָ֖םʾomnāmome-NAHM
Lord,
יְהוָ֑הyĕhwâyeh-VA
the
kings
הֶחֱרִ֜יבוּheḥĕrîbûheh-hay-REE-voo
of
Assyria
מַלְכֵ֥יmalkêmahl-HAY
waste
laid
have
אַשּׁ֛וּרʾaššûrAH-shoor

אֶתʾetet
all
כָּלkālkahl
the
nations,
הָאֲרָצ֖וֹתhāʾărāṣôtha-uh-ra-TSOTE
and
their
countries,
וְאֶתwĕʾetveh-ET
אַרְצָֽם׃ʾarṣāmar-TSAHM

Cross Reference

2 રાજઓ 15:29
ઇસ્રાએલના રાજા પેકાહના શાસન દરમ્યાન આશ્શૂરનો રાજા તિગ્લાથે-પિલેસેરથી ચઢી આવીને ઇયોન, આબેલ બેથ-માઅખાહ, યાનોઆહ, કેદેશ, હાસોર, ગિલયાદ તેમ જ ગાલીલ અને નફતાલીના બધા પ્રદેશને સર કરી લીધાં અને ત્યાંના લોકોને આશ્શૂરમાં બંદી બનાવીને લઇ ગયો.

2 રાજઓ 16:9
આશ્શૂરના રાજાએ તેની વિનંતી માન્ય રાખી અને દમસ્ક પર ચડાઈ કરી તે કબજે કર્યું. અને ત્યાંના વતનીઓને કીરમાં દેશવટો આપ્યો અને અરામના રાજા રસીનને મારી નાખવામાં આવ્યો.

2 રાજઓ 17:6
હોશિયાના શાસનના 9મે વરસે આશ્શૂરનો રાજા સમરૂન કબજે કરવામાં સફળ થયો અને તે આશ્શૂરમાં ઇસ્રાએલીઓને લઇ આવ્યો. તેણે તેમને હલાહ શહેરમાં, ગોઝાનની નદી, હાબોર નદીને પાસે અને માદીઓના નગરમાં વસાવ્યા.

2 રાજઓ 17:24
આશ્શૂરના રાજાએ બાબિલ, કૂથાહ,આવ્વા, હમાથ અને સફાર્વાઈમના લોકોને લાવીને ઇસ્રાએલીઓને બદલે સમરૂનનાં શહેરોમાં વસાવ્યા. આથી તેઓએ સમરૂનનો કબજો લઈ તેનાં નગરોમાં વસવાટ કર્યો.

1 કાળવ્રત્તાંત 5:26
ઇસ્રાએલના દેવ આશ્શૂરના રાજા પૂલનું તથા આશ્શૂરના રાજા તિલ્ગાથ-પિલ્નેસેરનું મન ઉશ્કેર્યું, તેથી તેણે તેઓને, એટલે રૂબેનીઓને, ગાદીઓને તથા મનાશ્શાના અર્ધકુલસમૂહને, પકડી લઈ જઈને તેઓને હલાહ; હાબોર, હારામ અને ગોઝાન નદીને કાંઠે લાવીને વસાવ્યા; ત્યાં આજપર્યત તેઓ રહે છે.

નાહૂમ 2:11
ક્યાં છે એ શહેર, જે સિંહની ગુફા જેવું હતું? જ્યાં સિંહના બચ્ચાં પોષાતાં હતાં, જ્યાં સિંહ-સિંહણ અને સિંહના બચ્ચાં નિરાંતે ફરતાં હતાં. તેઓને વ્યાકુળ કરે તેવું ત્યાં કાંઇજ ન હતું.