Isaiah 34:16
યહોવાના ગ્રંથમાં શોધીને વાંચો; અને યહોવા જે કરવાના છે તે જુઓ. તેમાંની એકપણ વિગત તે બાકી રાખશે નહિ, તેમાનું એક પણ પ્રાણી પોતાના સાથી વગરનું ખબર પડશે નહિ, કારણ કે યહોવા આ પ્રમાણે બોલ્યા છે અને તેમનો આત્મા તે સર્વને સત્ય પુરવાર કરશે.
Isaiah 34:16 in Other Translations
King James Version (KJV)
Seek ye out of the book of the LORD, and read: no one of these shall fail, none shall want her mate: for my mouth it hath commanded, and his spirit it hath gathered them.
American Standard Version (ASV)
Seek ye out of the book of Jehovah, and read: no one of these shall be missing, none shall want her mate; for my mouth, it hath commanded, and his Spirit, it hath gathered them.
Bible in Basic English (BBE)
See what is recorded in the book of the Lord: all these will be there, not one without the other: the mouth of the Lord has given the order, and his spirit has made them come together.
Darby English Bible (DBY)
Search ye in the book of Jehovah and read: not one of these shall fail, one shall not have to seek for the other; for my mouth, it hath commanded, and his Spirit, it hath gathered them.
World English Bible (WEB)
Seek you out of the book of Yahweh, and read: no one of these shall be missing, none shall want her mate; for my mouth, it has commanded, and his Spirit, it has gathered them.
Young's Literal Translation (YLT)
Seek out of the book of Jehovah, and read, One of these hath not been lacking, None hath missed its companion, For My mouth -- it hath commanded, And His spirit -- He hath gathered them.
| Seek out | דִּרְשׁ֨וּ | diršû | deer-SHOO |
| ye of | מֵֽעַל | mēʿal | MAY-al |
| book the | סֵ֤פֶר | sēper | SAY-fer |
| of the Lord, | יְהוָה֙ | yĕhwāh | yeh-VA |
| read: and | וּֽקְרָ֔אוּ | ûqĕrāʾû | oo-keh-RA-oo |
| no | אַחַ֤ת | ʾaḥat | ah-HAHT |
| one | מֵהֵ֙נָּה֙ | mēhēnnāh | may-HAY-NA |
| of these | לֹ֣א | lōʾ | loh |
| shall fail, | נֶעְדָּ֔רָה | neʿdārâ | neh-DA-ra |
| none | אִשָּׁ֥ה | ʾiššâ | ee-SHA |
| רְעוּתָ֖הּ | rĕʿûtāh | reh-oo-TA | |
| shall want | לֹ֣א | lōʾ | loh |
| her mate: | פָקָ֑דוּ | pāqādû | fa-KA-doo |
| for | כִּֽי | kî | kee |
| my mouth | פִי֙ | piy | fee |
| it | ה֣וּא | hûʾ | hoo |
| commanded, hath | צִוָּ֔ה | ṣiwwâ | tsee-WA |
| and his spirit | וְרוּח֖וֹ | wĕrûḥô | veh-roo-HOH |
| it | ה֥וּא | hûʾ | hoo |
| hath gathered | קִבְּצָֽן׃ | qibbĕṣān | kee-beh-TSAHN |
Cross Reference
ગીતશાસ્ત્ર 33:9
કારણ, તેઓ બોલ્યા અને સૃષ્ટિ ઉત્પન્ન થઇ; અને તેમણે આજ્ઞા કરી અને તે સ્થિર થઇ.
ગીતશાસ્ત્ર 33:6
એમણે શબ્દોચ્ચાર કર્યો અને અકાશનું નિર્માણ થયું, અને તેમના મુખમાંના શ્વાસે આકાશના સમગ્ર તારાઓની રચના કરી.
યહોશુઆ 1:8
એ નિયમ શાસ્ત્ર તારા મોંમાંથી જાય નહિ પણ રાતદિવસ તારે એનું મનન કરવાનું છે જેથી એમાં જે લખેલું છે તેનું તું કાળજીપૂર્વક પાલન કરી શકે: કારણકે તો જ તું સફળ થશે અને સમૃદ્ધિ પામશે.
યશાયા 30:8
યહોવાએ મને કહ્યું, “હવે ચાલુ તું જઇને લોકોના દેખતાં એક તકતી પર લખી નાખ, અને તેને ટીપણાંમા કોતરી નાખ, જેથી ભવિષ્યમાં સદાને માટે એ સાક્ષી તરીકે કામ આવે,
યોહાન 10:35
આ શાસ્ત્રલેખમાં પેલા લોકોને દેવો કહ્યા છે Њ તે લોકો કે જેમને દેવનો સંદેશ પ્રાપ્ત થયો છે. આ શાસ્ત્રલેખ હંમેશા સાચો છે.
માથ્થી 5:18
હું તમને સત્ય કહું છું કે જ્યાં સુધી આકાશ તથા પૃથ્વી જતાં રહે ત્યાં સુધી કશું જ અદ્રશ્ય થઈ શકશે નહિ, આવું બનશે નહિ (વિનાશ સજાર્શે નહિ) ત્યાં સુધી નિમયશાસ્ત્રમાંથી એક કાનો અથવા એક માત્રા જતો રહેશે નહિ.
આમોસ 3:7
પરંતુ પોતાના સેવક પ્રબોધકોને પોતાના મનસૂબાની જાણ કર્યા વિના સૈન્યોનો દેવ યહોવા કશું જ કરતો નથી.
યશાયા 58:14
તો પછી તમે યહોવામાં ઉત્સવ કરશો અને યહોવા તમને ધરતીનાં ઊંચા શિખરો પર સ્થાપિત કરશે, અને તમને તમારા પૂર્વજ યાકૂબનો વારસો ભોગવવા મળે એવું કરશે. આ યહોવાના પોતાના વચન છે.
નીતિવચનો 23:12
શિસ્તમાં ચિત્ત પરોવ અને જ્ઞાનને તારા કાને ધર.
2 પિતરનો પત્ર 1:19
પ્રબોધકોએ જે બાબતો જણાવી છે તે આપણને વધારે ખાતરી આપે છે, જે બાબતો તેઓએ કહી તે અંધકારના કોઈક સ્થળે પ્રકાશ આપનાર દીવા સમાન હતી. જ્યાં સુધી દિવસ ન થાય અને પરોઢનો તારો તમારા અંત:કરણોમાં ન ઊગે ત્યાં સુધી તે દીવો તમારી પાસે રહેશે.
યોહાન 5:39
શાસ્ત્રોને તમે કાળજીપૂર્વક તપાસી જુઓ. તમે ઘારો છો કે તે શાસ્ત્રો તમને અનંતજીવન આપે છે. પેલા એ જ શાસ્ત્રો મારા વિષે પણ કહે છે!
લૂક 21:33
આખી પૃથ્વી અને આકાશ નાશ પામશે, પણ મેં જે શબ્દો કહ્યા છે તેનો નાશ કદાપિ થશે નહિ!
માલાખી 3:16
ત્યારબાદ યહોવાથી ડરીને ચાલનારાઓ અંદરો અંદર વાતો કરવા લાગ્યા અને યહોવાએ સાંભળ્યું. તેની હાજરીમાં જ, તેનાથી ડરીને ચાલનારા અને તેનું ધ્યાન ધરનારાઓની નોંધ એક ચોપડામાં કરવામાં આવી.
દારિયેલ 10:21
સત્યના ગ્રંથમાં શું લખેલું છે એ હું તને કહીશ. તે શાશકો સામે મદદ કરવા માટે હજી સુધી કોઇ નથી સિવાય કે, તમારો દેવદૂત મિખાયેલ.
યશાયા 1:20
પણ જો તમે મારી આજ્ઞાઓનું ઉલ્લંઘન કરશો તો તમે તરવારના ભોગ થઇ પડશો.” આ યહોવાના મુખનાં વચનો છે.
પુનર્નિયમ 31:21
અને તેઓના પર ભયંકર વિનાશ આવી પડે ત્યારે આ ગીત તે લોકોને તેમના દુ:ખનું કારણ યાદ કરાવશે. (કારણ કે આ ગીત પેઢી દર પેઢી ગવાશે.) તેઓ તે દેશમાં પ્રવેશે તે અગાઉ હું જાણું છું કે, “આ લોકો કેવા મનસૂબા ઘડે છે.”
ઊત્પત્તિ 6:17
“હું તને જે કહી રહ્યો છું તે તું સમજ. હું આકાશ નીચેનાં બધાં જ પ્રાણીઓનો અને જીવોનો નાશ કરવા માંટે પૃથ્વી પર જળપ્રલય લાવનાર છું. આકાશની નીચેના તમાંમ જીવોનો હું નાશ કરીશ. પૃથ્વી પરનાં બધાં જ જીવો મરી જશે.