હઝકિયેલ 18:4 in Gujarati

ગુજરાતી ગુજરાતી બાઇબલ હઝકિયેલ હઝકિયેલ 18 હઝકિયેલ 18:4

Ezekiel 18:4
એકેએક જીવ મારો છે. પિતા અને પુત્ર બંને મારે માટે સરખા છે. જે માણસે પાપ કર્યું હશે તે જ મૃત્યુ પામશે.

Ezekiel 18:3Ezekiel 18Ezekiel 18:5

Ezekiel 18:4 in Other Translations

King James Version (KJV)
Behold, all souls are mine; as the soul of the father, so also the soul of the son is mine: the soul that sinneth, it shall die.

American Standard Version (ASV)
Behold, all souls are mine; as the soul of the father, so also the soul of the son is mine: the soul that sinneth, it shall die.

Bible in Basic English (BBE)
See, all souls are mine; as the soul of the father, so the soul of the son is mine: death will be the fate of the sinner's soul.

Darby English Bible (DBY)
Behold, all the souls are mine; as the soul of the father, so also the soul of the son is mine: the soul that sinneth, it shall die.

World English Bible (WEB)
Behold, all souls are mine; as the soul of the father, so also the soul of the son is mine: the soul who sins, he shall die.

Young's Literal Translation (YLT)
Lo, all the souls are Mine, As the soul of the father, So also the soul of the son -- they are Mine, The soul that is sinning -- it doth die.

Behold,
הֵ֤ןhēnhane
all
כָּלkālkahl
souls
הַנְּפָשׁוֹת֙hannĕpāšôtha-neh-fa-SHOTE
soul
the
as
mine;
are
לִ֣יlee
of
the
father,
הֵ֔נָּהhēnnâHAY-na
soul
the
also
so
כְּנֶ֧פֶשׁkĕnepeškeh-NEH-fesh
of
the
son
הָאָ֛בhāʾābha-AV
soul
the
mine:
is
וּכְנֶ֥פֶשׁûkĕnepešoo-heh-NEH-fesh
that
sinneth,
הַבֵּ֖ןhabbēnha-BANE
it
לִיlee
shall
die.
הֵ֑נָּהhēnnâHAY-na
הַנֶּ֥פֶשׁhannepešha-NEH-fesh
הַחֹטֵ֖אתhaḥōṭētha-hoh-TATE
הִ֥יאhîʾhee
תָמֽוּת׃tāmûtta-MOOT

Cross Reference

હઝકિયેલ 18:20
જે માણસ પાપ કરશે તે મરણ પામશે. પુત્રને તેના પિતાનાં પાપોની શિક્ષા થશે નહિ, કે પિતાને પોતાના પુત્રના પાપોની શિક્ષા થશે નહિ. ન્યાયી માણસને પોતાની ભલાઇનો અને દુષ્ટ માણસને પોતાની દુષ્ટતાનો બદલો મળશે.

ગણના 16:22
પરંતુ મૂસાએ અને હારુને યહોવા સમક્ષ સાષ્ટાંગ નમસ્કાર કર્યા અને કહ્યું, “હે દેવ, તમે જ બધા જીવોના જીવનદાતા છો, એક જ વ્યક્તિના પાપને કારણે શું તમે સમગ્ર સમાંજ પ્રત્યે ક્રોધાયમાંન થશો?”

રોમનોને પત્ર 6:23
જ્યારે લોકો પાપ કરે છે, ત્યારે પાપનું વેતન-મરણ કમાય છે. પરંતુ દેવ તો આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા લોકોને અનંતજીવનની બક્ષિસ આપે છે.

હિબ્રૂઓને પત્ર 12:9
આપણા સંસારી પિતા આપણને શિક્ષા કરે છે છતાં આપણે તેનું માન જાળવીએ છીએ. તો પછી સાચું જીવન જીવવા માટે આપણા આત્માઓના પિતાને આપણે વધારે આધિન થવું જ જોઈએ. તે વધારે મહત્વનું છે. જે કાંઈ શિક્ષા કરે તે આપણે સ્વીકારવી જ જોઈએ.

ગણના 27:16
“હે યહોવા, સર્વ માંનવજાતના આત્માંઓના દેવ, આ તમને માંરી અરજ છે કે હવે આ સમાંજનો કોઈ આગેવાન પસંદ કરો.

યશાયા 42:5
જે યહોવા દેવે આકાશોને ઉત્પન્ન કરીને ફેલાવ્યા છે, પૃથ્વી તથા તેમાંની વનસ્પતિથી ધરતીને વિસ્તારી છે અને એના ઉપર હરતાંફરતાં સર્વમાં શ્વાસ અને પ્રાણ પૂર્યા છે તે દેવ યહોવાની આ વાણી છે.

ઝખાર્યા 12:1
ઇસ્રાએલને લગતી દેવ વાણી, આકાશને ફેલાવનાર અને પૃથ્વીને સ્થિર કરનાર તથા માણસની અંદર જીવ પૂરનાર યહોવાના આ વચન છે:

ગ લાતીઓને પત્ર 3:10
પરંતુ યોગ્યતા પ્રાપ્ત કરવા જે લોકો નિયમોનો આધાર લે છે તેઓ શાપિત છે. શા માટે? કારણ કે પવિત્ર શાસ્ત્રો કહે છે કે, “જે દરેક વસ્તુ નિયમશાસ્ત્રમાં લખેલ છે, તે બધી જ વસ્તુઓ વ્યક્તિએ કરવી જોઈએ. જો તે કાયમ આજ્ઞાનું પાલન નહિ કરે તો તે શાપિત થશે.”

ગ લાતીઓને પત્ર 3:22
પરંતુ આ સાચું નથી કારણ કે નિયમશાસ્ત્ર કહે છે કે, બધા જ લોકો પાપના બંધનથી બધાયેલા છે. પવિત્રશાસ્ત્ર આમ શા માટે કહે છે? તેથી કે જેથી વિશ્વાસ થકી લોકોને વચનનું પ્રદાન થઈ શકે. જે લોકોને ખ્રિસ્ત ઈસુમાં વિશ્વાસ છે તેઓને વચન આપવામાં આવ્યું છે.