Ecclesiastes 5:20
તેનાં જીવનનાં દિવસોનું તેને બહુ સ્મરણ રહેશે નહિ; કારણ કે તેના અંત:કરણનો આનંદ તો તેને દેવે આપેલો ઉત્તર છે.
Ecclesiastes 5:20 in Other Translations
King James Version (KJV)
For he shall not much remember the days of his life; because God answereth him in the joy of his heart.
American Standard Version (ASV)
For he shall not much remember the days of his life; because God answereth `him' in the joy of his heart.
Darby English Bible (DBY)
For he will not much remember the days of his life, because God answereth [him] with the joy of his heart.
World English Bible (WEB)
For he shall not often reflect on the days of his life; because God occupies him with the joy of his heart.
Young's Literal Translation (YLT)
For he doth not much remember the days of his life, for God is answering through the joy of his heart.
| him | כִּ֚י | kî | kee |
| For he shall | לֹ֣א | lōʾ | loh |
| not | הַרְבֵּ֔ה | harbē | hahr-BAY |
| much | יִזְכֹּ֖ר | yizkōr | yeez-KORE |
| remember | אֶת | ʾet | et |
the | יְמֵ֣י | yĕmê | yeh-MAY |
| days life; his | חַיָּ֑יו | ḥayyāyw | ha-YAV |
| of | כִּ֧י | kî | kee |
| because | הָאֱלֹהִ֛ים | hāʾĕlōhîm | ha-ay-loh-HEEM |
| God | מַעֲנֶ֖ה | maʿăne | ma-uh-NEH |
| answereth joy the in | בְּשִׂמְחַ֥ת | bĕśimḥat | beh-seem-HAHT |
| of his heart. | לִבּֽוֹ׃ | libbô | lee-boh |
Cross Reference
યશાયા 65:13
આથી યહોવા મારા માલિક કહે છે કે, “મારા સેવકો ખાવા પામશે પણ તમે ભૂખ્યા રહેશો, મારા સેવકો પીશે પણ તમે તરસ્યા રહેશો. મારા સેવકો ખુશી થશે પણ તમે ફજેત થશો.
યશાયા 65:21
લોકો જે ઘર બાંધશે તેમાં રહેવા પામશે, જે દ્રાક્ષની વાડીઓ રોપશે તેના ફળ ખાવા પામશે.
પુનર્નિયમ 28:8
“તમાંરા યહોવા દેવ તમને જે દેશ આપે તેમાં જયારે તમે પહોંચશો ત્યારે તે તમાંરા અનાજના કોઠારો ભરીને તમને આશીર્વાદિત કરશે. અને તમે જે કાંઈ કામ કરશો તેમાં સફળતાનો આશીર્વાદ આપશે.
પુનર્નિયમ 28:47
“જયારે તમાંરી પાસે યહોવાએ આપેલી વસ્તુઓ જોઈએ તેટલી હતી ત્યારે તમે પ્રસન્નચિત્તે આનંદપૂર્વક તમાંરા દેવ યહોવાની સેવા કરી ન્હોતી,
ગીતશાસ્ત્ર 4:6
એવું પુછનાર તો ધણા છે, “અમને દેવની સુંદરતા કોણ બતાવશે? હે યહોવા, તમારા ચમકતા ચહેરાનો પ્રકાશ અમને બતાવો!”
ગીતશાસ્ત્ર 37:16
નીતિમાન લોકો પાસે જે અલ્પ છે, તે દુષ્ટ લોકોની વિપુલ સંપત્તિ કરતાં વધારે સારું છે.
યશાયા 64:5
આનંદથી ભલાં કાર્યો કરનારાઓને તથા દેવના માગેર્ ચાલનારા સૌને તમે આવકારો છો. પરંતુ અમે દેવનો ભય રાખનારા નથી; અમે સતત પાપ કર્યા કરીએ છીએ અને અમારા સમગ્ર જીવન દરમ્યાન પાપી જ રહ્યા છીએ. તેથી અમારા પર તમારો રોષ ભારે છે, અમે કઇ રીતે બચી શકીએ?
રોમનોને પત્ર 5:1
આપણા વિશ્વાસને કારણે આપણે દેવ સાથે ન્યાયી થયા છીએ. તેથી, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા દેવ સાથે આપણો સુલેહ-શાંતિનો સંબંધ સ્થાપિત થયો છે.
રોમનોને પત્ર 5:5
આ આશા આપણને કદી પણ નિરાશ નહિ કરે એ કદી પણ નિષ્ફળ નહિ જાય. એમ શા કારણે? કેમ કે દેવે આપણા હૃદયમાં તેનો પ્રેમ વહેવડાવ્યો છે. ‘પવિત્ર આત્મા’ દ્વારા દેવે આપણને આ પ્રેમ અર્પણ કર્યો છે. દેવ તરફથી ભેટરૂપે એ ‘પવિત્ર આત્મા’ આપણને પ્રાપ્ત થયો છે.