Acts 10:26
પરતું પિતરે તેને ઊભો થવા કહ્યું. પિતરે કહ્યું, “ઊભો થા! હું ફક્ત એક તારા જેવો જ માણસ છું.”
Acts 10:26 in Other Translations
King James Version (KJV)
But Peter took him up, saying, Stand up; I myself also am a man.
American Standard Version (ASV)
But Peter raised him up, saying, Stand up; I myself also am a man.
Bible in Basic English (BBE)
But Peter, lifting him up, said, Get up, for I am a man as you are.
Darby English Bible (DBY)
But Peter made him rise, saying, Rise up: *I* myself also am a man.
World English Bible (WEB)
But Peter raised him up, saying, "Stand up! I myself am also a man."
Young's Literal Translation (YLT)
and Peter raised him, saying, `Stand up; I also myself am a man;'
| ὁ | ho | oh | |
| But | δὲ | de | thay |
| Peter | Πέτρος | petros | PAY-trose |
| took up, | αὐτὸν | auton | af-TONE |
| him | ἤγειρεν | ēgeiren | A-gee-rane |
| saying, | λέγων, | legōn | LAY-gone |
| up; Stand | Ἀνάστηθι· | anastēthi | ah-NA-stay-thee |
| I myself | κἀγὼ | kagō | ka-GOH |
| also | αὐτὸς | autos | af-TOSE |
| am | ἄνθρωπός | anthrōpos | AN-throh-POSE |
| a man. | εἰμι | eimi | ee-mee |
Cross Reference
પ્રકટીકરણ 19:10
પછી હું દૂતના ચરણોમાં તેની આરાધના કરવા તેને પગે પડ્યો. પણ તે દૂતે મને કહ્યું કે, “મારી આરાધના ન કર. હું તો તારા જેવો અને તારા ભાઇઓ, જેઓની પાસે ઈસુનું સત્ય છે તેમના જેવો સેવક છું. કારણ કે ઈસુનું સત્ય પ્રબોધનો આત્મા છે, તેથી દેવની આરાધના કર.”
પ્રકટીકરણ 22:8
હું યોહાન છું. મેં આસાંભળ્યું ને જોયું ત્યારે જે દૂતે મને એ વાતો દેખાડી, તેને વંદન કરવા હું પગે પડ્યો.
યશાયા 42:8
હું યહોવા છું, એ જ મારું નામ છે, હું મારો મહિમા બીજા જૂઠા દેવોને નહિ લેવા દઉં, તેમ મારી સ્તુતિ હું કંડારેલી મૂર્તિઓને નહિ લેવા દઉં.
યશાયા 48:13
મેં મારે પોતાને હાથે આ પૃથ્વીનો પાયો નાખ્યો હતો, અને આ આકાશને પાથર્યું હતું. હું જ્યારે તેમને બોલાવું છું ત્યારે તેઓ ઉભા થાય છે.
માથ્થી 4:10
ઈસુએ શેતાનને કહ્યુ, “શેતાન! ચાલ્યો જા, ધર્મશાસ્ત્રમાં લખ્યું છે કે, ‘પ્રભુનું તારા દેવનું જ ભજન કર. ફક્ત તેની જ સેવા કર!”‘ પુનર્નિયમ 6:13
પ્રેરિતોનાં ક્રત્યો 14:14
પરંતુ જ્યારે પ્રેરિતો, પાઉલ અને બાર્નાબાસ લોકો શું કરતા હતા તે સમજ્યા, ત્યારે તેઓએ તેમનાં પોતાનાં વસ્ત્રો ફાડ્યાં.પછી તેઓ લોકોમાં અંદર દોડી ગયા અને તેઓને માટે સાદે કહ્યું:
2 થેસ્સલોનિકીઓને 2:3
કોઈ વ્યક્તિ કોઈ પણ રીતે તમને ભરમાવે નહિ. પ્રભુનો દિવસ જ્યાં સુધી ધર્મત્યાગ ન થાય ત્યાં સુધી આવશે નહિ. અને તે દિવસ જ્યાં સુધી વિનાશનો પુત્ર એટલે પાપનો માણસ પ્રગટ થશે નહિ. ત્યાં સુધી આવશે નહિ.
પ્રકટીકરણ 13:8
બધા જ લોકો જે પૃથ્વી પર રહે છે, તેઓ તે પ્રાણીની આરાધના કરશે. (આ એ લોકો છે જેઓનાં નામો જગતનું સર્જન થયું ત્યારથી હલવાનના જીવનના પુસ્તકમાં લખેલાં નથી. તે હલવાન કે જેને મારી નાખવામાં આવ્યો હતો.)