Proverbs 18:18
સમર્થ વ્યકિત વચ્ચેનો મામલો જામીનથી નીપટાવાય છે.
Proverbs 18:18 in Other Translations
King James Version (KJV)
The lot causeth contentions to cease, and parteth between the mighty.
American Standard Version (ASV)
The lot causeth contentions to cease, And parteth between the mighty.
Bible in Basic English (BBE)
The decision of chance puts an end to argument, parting the strong.
Darby English Bible (DBY)
The lot causeth contentions to cease, and parteth between the mighty.
World English Bible (WEB)
The lot settles disputes, And keeps strong ones apart.
Young's Literal Translation (YLT)
The lot causeth contentions to cease, And between the mighty it separateth.
| The lot | מִ֭דְיָנִים | midyānîm | MEED-ya-neem |
| causeth contentions | יַשְׁבִּ֣ית | yašbît | yahsh-BEET |
| cease, to | הַגּוֹרָ֑ל | haggôrāl | ha-ɡoh-RAHL |
| and parteth | וּבֵ֖ין | ûbên | oo-VANE |
| between | עֲצוּמִ֣ים | ʿăṣûmîm | uh-tsoo-MEEM |
| the mighty. | יַפְרִֽיד׃ | yaprîd | yahf-REED |
Cross Reference
નીતિવચનો 16:33
લોકો દ્વારા ચિઠ્ઠી નાખવામાં આવે છે, પણ નિર્ણય તો તે બધાંયનો યહોવાના હાથમાં છે.
યહોશુઆ 14:2
યહોવાએ મૂસાને સાડા નવ કુળસમૂહો વચ્ચે ચિઠ્ઠી નાખીને પ્રદેશની વહેંચણી કેમ કરવી તેની આજ્ઞા આપી હતી.
1 શમુએલ 10:21
ત્યારબાદ બિન્યામીનના કુળસમૂહને પસંદ કરવામાં આવ્યું અને કુટુંબવાર આગળ આવ્યા; ત્યારે માંટીના કુટુંબને પસંદ કરવાનાં આવ્યું અને છેવટે કીશના પુત્ર શાઉલને પસંદ કરવામાં આવ્યો.તેમણે તેની શોધ કરી પણ તે મળ્યો નહિ.
1 શમુએલ 14:42
પછી શાઉલે કહ્યું, “માંરી અને માંરા પુત્ર વચ્ચે નિર્ણય કરવા પાસા નાખો.” અને દોષ યોનાથાનનો નીકળ્યો.
1 કાળવ્રત્તાંત 6:63
મરારીના વંશજોને, તેઓનાં કુલસમૂહો પ્રમાણે, રૂબેનના કુલમાંથી, ગાદના કુલમાંથી તથા ઝબુલોનના કુલમાંથી ચિઠ્ઠીઓ નાખવાથી બાર નગરો મળ્યાં.
1 કાળવ્રત્તાંત 24:31
બરાબર તેમના કુટુંબી હારુનના વંશજોની માફક આ કુટુંબોમાં પણ મોટા અને નાના કુટુંબનો ભેદ રાખ્યા વિના ચિઠ્ઠીઓ ફેંકીને તેમની ફરજો નક્કી કરવામાં આવી હતી. આ બંધુ રાજા દાઉદ, સાદોક, અહીમેલેખ અને યાજકોના આગેવાનોની અને લેવીઓનાં કુટુંબને સાક્ષી રાખીને કરવામાં આવ્યું હતું.
ન હેમ્યા 11:1
લોકોના તમામ આગેવાનો યરૂશાલેમમાં વસ્યા અને બાકીના લોકોમાંથી દશ માણસમાંથી એક માણસ માટે પવિત્ર નગરી યરૂશાલેમમાં વસે તે માટે ચિઠ્ઠીઓ નાખવામાં આવી. જ્યારે બાકીના નવ અન્ય નગરોમાં જઇને વસ્યા.