1 John 1:10
જો આપણે કહીએ કે આપણે પાપ કર્યું નથી, તો આપણે દેવને જૂઠાં ઠરાવીએ છીએ આપણે દેવનાં સાચા વચનનો સ્વીકાર કરતાં નથી.
1 John 1:10 in Other Translations
King James Version (KJV)
If we say that we have not sinned, we make him a liar, and his word is not in us.
American Standard Version (ASV)
If we say that we have not sinned, we make him a liar, and his word is not in us.
Bible in Basic English (BBE)
If we say that we have no sin, we make him false and his word is not in us.
Darby English Bible (DBY)
If we say that we have not sinned, we make him a liar, and his word is not in us.
World English Bible (WEB)
If we say that we haven't sinned, we make him a liar, and his word is not in us.
Young's Literal Translation (YLT)
if we may say -- `we have not sinned,' a liar we make Him, and His word is not in us.
| If | ἐὰν | ean | ay-AN |
| we say | εἴπωμεν | eipōmen | EE-poh-mane |
| that | ὅτι | hoti | OH-tee |
| not have we | οὐχ | ouch | ook |
| sinned, | ἡμαρτήκαμεν | hēmartēkamen | ay-mahr-TAY-ka-mane |
| we make | ψεύστην | pseustēn | PSAYF-stane |
| him | ποιοῦμεν | poioumen | poo-OO-mane |
| a liar, | αὐτὸν | auton | af-TONE |
| and | καὶ | kai | kay |
| his | ὁ | ho | oh |
| λόγος | logos | LOH-gose | |
| word | αὐτοῦ | autou | af-TOO |
| is | οὐκ | ouk | ook |
| not | ἔστιν | estin | A-steen |
| in | ἐν | en | ane |
| us. | ἡμῖν | hēmin | ay-MEEN |
Cross Reference
1 યોહાનનો પત્ર 5:10
જે વ્યક્તિ દેવના પુત્ર પર વિશ્વાસ રાખે છે તેની પાસે તે સત્ય છે જે દેવે આપણને કહ્યુ છે. જે વ્યક્તિ દેવમાં વિશ્વાસ કરતી નથી તે દેવને જૂઠો પાડે છે. શા માટે? કારણ કે દેવે આપણને તેના પુત્ર વિષે જે કહ્યું તેમાં તે વ્યક્તિ વિશ્વાસ કરતી નથી.
1 યોહાનનો પત્ર 1:8
જો આપણે કહીએ કે આપણામાં પાપ નથી તો, આપણે આપણી જાતને મૂર્ખ બનાવીએ છીએ, અને સત્ય આપણી અંદર નથી.
ગીતશાસ્ત્ર 130:3
હે યહોવા, અમારા પ્રભુ; જો તમે ખરેખર અમને અમારા પાપો માટે શિક્ષા કરી હોત, તો કોઇનું અસ્તિત્વ રહેત નહિ.
અયૂબ 24:25
કોણ કહી શકશે આ સાચું નથી? કોણ પૂરવાર કરી શકશે કે મારા શબ્દો ખોટા છે?”
કલોસ્સીઓને પત્ર 3:16
ખ્રિસ્તની વાતો સર્વ જ્ઞાનમાં પુષ્કળતાથી તમારામાં રહે. એકબીજાને શીખવવા માટે અને સક્ષમ બનાવવા તમારા સંપૂર્ણ જ્ઞાનનો ઉપયોગ કરો. ગીતો, સ્તોત્રો અને આત્મિક ગાયનોથી તમારા હૃદયમાં દેવની આભારસ્તુતિ કરો.
1 યોહાનનો પત્ર 2:4
એક વ્યક્તિ કહે છે કે, “હું દેવને જાણું છું!” પણ જો તે વ્યક્તિ દેવની આજ્ઞાઓનું પાલન કરતો નથી, તો પછી તે વ્યક્તિ જૂઠો છે. તેનામાં સત્ય નથી.
1 યોહાનનો પત્ર 2:14
બાળકો હું તમને લખું છું, કારણ કે તમે પિતાને ઓળખો છો. પિતાઓ, મેં તમને લખ્યું છે કારણ કે જે આરંભથી ત્યાં હતો તેને તમે ઓળખો છો. જુવાનો, મે તમને લખ્યું છે. કારણ કે તમે બળવાન છો; દેવનું વચન તમારામાં છે, અને તમે દુષ્ટ વ્યક્તિ પર વિજય મેળવ્યો છે.
1 યોહાનનો પત્ર 4:4
મારાં વ્હાલાં બાળકો, તમે દેવના છો. તેથી તમે જૂઠા પ્રબોધકો ને હરાવ્યા છે. શા માટે? કારણ કે (દેવ) જે તમારામાં છે તે (શેતાન) જે જગતના લોકોમા છે તેના કરતાં વધારે મોટો છે.
2 યોહાનનો પત્ર 1:2
સત્યના કારણે અમે તમને પ્રેમ કરીએ છીએ-તે સત્ય જે આપણામા રહે છે. આ સત્ય આપણી સાથે સદાકાળ રહેશે.