Genesis 26:31 in Gujarati

Gujarati Gujarati Bible Genesis Genesis 26 Genesis 26:31

Genesis 26:31
બીજે દિવસે સવારે વહેલા ઊઠીને તેમણે અરસપરસ સમ ખાધા; પછી ઇસહાકે તેમને શાંતિથી વિદાય કર્યા. તેઓ ક્ષેમકુશળ મિત્રભાવે જુદા પડયાં.

Genesis 26:30Genesis 26Genesis 26:32

Genesis 26:31 in Other Translations

King James Version (KJV)
And they rose up betimes in the morning, and sware one to another: and Isaac sent them away, and they departed from him in peace.

American Standard Version (ASV)
And they rose up betimes in the morning, and sware one to another. And Isaac sent them away, and they departed from him in peace.

Bible in Basic English (BBE)
And early in the morning they took an oath one to the other: then Isaac sent them away and they went on their way in peace.

Darby English Bible (DBY)
And they rose early in the morning, and swore one to another; and Isaac sent them away, and they departed from him in peace.

Webster's Bible (WBT)
And they rose betimes in the morning, and swore one to another: and Isaac sent them away, and they departed from him in peace.

World English Bible (WEB)
They rose up some time in the morning, and swore one to another. Isaac sent them away, and they departed from him in peace.

Young's Literal Translation (YLT)
and rise early in the morning, and swear one to another, and Isaac sendeth them away, and they go from him in peace.

And
they
rose
up
betimes
וַיַּשְׁכִּ֣ימוּwayyaškîmûva-yahsh-KEE-moo
morning,
the
in
בַבֹּ֔קֶרbabbōqerva-BOH-ker
and
sware
וַיִּשָּֽׁבְע֖וּwayyiššābĕʿûva-yee-sha-veh-OO
one
אִ֣ישׁʾîšeesh
another:
to
לְאָחִ֑יוlĕʾāḥîwleh-ah-HEEOO
and
Isaac
וַיְשַׁלְּחֵ֣םwayšallĕḥēmvai-sha-leh-HAME
sent
them
away,
יִצְחָ֔קyiṣḥāqyeets-HAHK
departed
they
and
וַיֵּֽלְכ֥וּwayyēlĕkûva-yay-leh-HOO
from
him
in
peace.
מֵֽאִתּ֖וֹmēʾittômay-EE-toh
בְּשָׁלֽוֹם׃bĕšālômbeh-sha-LOME

Cross Reference

Genesis 14:22
પરંતુ ઇબ્રામે સદોમના રાજાને કહ્યું, “મેં પૃથ્વી અને આકાશના સર્જનહાર યહોવા, પરાત્પર દેવ સમક્ષ સમ લધા છે કે,

1 Samuel 30:15
દાઉદે તેને પૂછયું, “તું મને એ હુમલા-ખોરો પાસે લઈ જશે?” તે યુવાને ઉત્તર આપ્યો, “જો તમે મને દેવના સોગંદ ખાઈને વચન આપો કે તમે મને માંરી નહિ નાખો, અથવા માંરા ધણીને નહિ સોંપી દો, તો હું તમને ત્યાં લઈ જાઉં, “

1 Samuel 20:16
આ પ્રમાંણે યોનાથાને દાઉદ સાથે એક સંધિ કરી, કહેતા, “યહોવા દાઉદના દુશ્મનોને સજા કરે.”

1 Samuel 20:3
દાઉદે જવાબ આપ્યો, “તારા પિતા બરાબર જાણે છે; કે તું માંરો સાચો મિત્ર છે. તેથી તેણે એમ વિચાર્યુ હશે કે, ‘તને આની ખબર પડવી જોઈએ નહિ. નહિ તો તને દુ:ખ થશે અને એ વિષે તું મને કહીશ.’ પણ હું તને યહોવાના સમ ખાઈને કહું છું, તારા સમ ખાઈને કહું છું કે, માંરી અને મોતની વચ્ચે એક પગલાનું જ અંતર છે.”

1 Samuel 14:24
તે દિવસે ઇસ્રાએલીઓ થાકીને લોથ થઈ ગયા હતા, કારણ, શાઉલે લોકોને સમ દઈને કહ્યું હતું કે, “હું માંરા શત્રુઓ ઉપર વેર વાળું તે પહેલાં સાંજ સુધી કાંઈ ખાશો નહિ, જે ખાશે તેને માંથે શાપ ઊતરશે.” આથી કોઈએ કશું ય ખાધું નહોતું.

Genesis 31:55
બીજે દિવસે સવારે લાબાન વહેલી સવારે ઉઠયોે પોતાના પૌત્ર-પૌત્રીઓ અને પુત્રીઓને ચુમ્યા અને તેઓને આશીર્વાદ આપ્યા; પછી તે ઘરે પાછો ગયો.

Genesis 31:44
એટલા માંટે હું તમાંરી સાથે કરાર કરવા માંગુ છું કે, આપણે પથ્થરોનો એક ઢગલો કરીશું. જે આપણી વચ્ચે સાક્ષી રહેશે કે, આપણે કરાર કર્યો છે.”

Genesis 25:33
પરંતુ યાકૂબે કહ્યું, “પહેલાં તું સમ લે કે, તું મને તે આપીશ.” તેથી એસાવે યાકૂબ આગળ સમ ખાધા. અને એસાવે પોતાના પિતાની મિલકતનો પોતાનો ભાગ યાકૂબને આપ્યો અને પોતાનો પ્રથમ પુત્રનો હક્ક પણ યાકૂબને વેચી દીધો.

Genesis 22:3
તેથી ઇબ્રાહિમ સવારે વહેલો ઊઠયો અને તેણે ગધેડા પર જીન નાખ્યું. ઇબ્રાહિમે તેના પુત્ર ઇસહાક અને બે નોકરોને સાથે લીધા. ઇબ્રાહિમે યજ્ઞ માંટે લાકડાં કાપીને તૈયાર કર્યા. અને પછી દેવે કહ્યું હતું તે જગ્યાએ જવા નીકળ્યા.

Genesis 21:31
એટલા માંટે એ જગ્યાનું નામ બે2-શેબા પાડયું કારણ કે ત્યાં બંને જણે સમ ખાધા હતા.

Genesis 21:23
તેટલા માંટે આ ઘડીએ તું માંરી આગળ દેવના નામે એવા સમ લે અને વચન આપ કે, તું માંરી સાથે અને માંરા બધા વંશજો સાથે ન્યાયી બનશે, અનેે હું જેમ તારી સાથે દયાળુ રહ્યો છું તેમ તું માંરી સાથે અને જે દેશમાં તું રહ્યો છે તેના વતનીઓ સાથે દયાળુ રહીશ.”

Genesis 21:14
તેથી બીજે દિવસે વહેલી સવારે ઇબ્રાહિમે રોટલા અને પાણીના મશક લઈને હાગારને આપ્યાં અને છોકરાંને ખભે ચઢાવીને તેને વિદાય કરી. તે ચાલી ગઈ અને બેર-શેબાના રણમાં ભટકવા લાગી.

Genesis 19:2
તેણે કહ્યું “માંરા સ્વામીઓ, કૃપા કરીને માંરે ઘેર પધારો. હું તમાંરી સેવા કરીશ. તમાંરા ચરણ ધુઓ અને રાત વિશ્રામ કરો, પછી આવતીકાલે તમાંરી યાત્રા શરૂ કરજો.”દેવદૂતોએ કહ્યું “ના, અમે રામના ચોકમાં રાત વિતાવીશું.”

Hebrews 6:16
માણસ પોતાના કરતાં મહાન વ્યક્તિના નામે શપથ લે છે. અને શપથથી સઘળી તકરારોનો અંત આવે છે.