Genesis 10:11
નિમ્રોદ આશ્શૂરમાં પણ ગયો. ત્યાં તેણે નિનવેહ, રેહોબોથઈર, કાલાહ અને
Genesis 10:11 in Other Translations
King James Version (KJV)
Out of that land went forth Asshur, and builded Nineveh, and the city Rehoboth, and Calah,
American Standard Version (ASV)
Out of that land he went forth into Assyria, and builded Nineveh, and Rehoboth-ir, and Calah,
Bible in Basic English (BBE)
From that land he went out into Assyria, building Nineveh with its wide streets and Calah,
Darby English Bible (DBY)
From that land went out Asshur, and built Nineveh, and Rehoboth-Ir, and Calah,
Webster's Bible (WBT)
Out of that land went forth Ashur, and built Nineveh, and the city Rehoboth, and Calah,
World English Bible (WEB)
Out of that land he went forth into Assyria, and built Nineveh, Rehoboth Ir, Calah,
Young's Literal Translation (YLT)
from that land he hath gone out to Asshur, and buildeth Nineveh, even the broad places of the city, and Calah,
| Out of | מִן | min | meen |
| that | הָאָ֥רֶץ | hāʾāreṣ | ha-AH-rets |
| land | הַהִ֖וא | hahiw | ha-HEEV |
| went forth | יָצָ֣א | yāṣāʾ | ya-TSA |
| Asshur, | אַשּׁ֑וּר | ʾaššûr | AH-shoor |
| builded and | וַיִּ֙בֶן֙ | wayyiben | va-YEE-VEN |
| אֶת | ʾet | et | |
| Nineveh, | נִ֣ינְוֵ֔ה | nînĕwē | NEE-neh-VAY |
| and the city | וְאֶת | wĕʾet | veh-ET |
| Rehoboth, | רְחֹבֹ֥ת | rĕḥōbōt | reh-hoh-VOTE |
| and Calah, | עִ֖יר | ʿîr | eer |
| וְאֶת | wĕʾet | veh-ET | |
| כָּֽלַח׃ | kālaḥ | KA-lahk |
Cross Reference
Micah 5:6
તેઓ આશ્શૂરની ભૂમિ પર તરવારથી અને નિમ્રોદની ભૂમિ ઉપર ઉઘાડી તરવારોથી શાસન કરશે, અને તે આપણને આશ્શૂરથી બચાવશે જે આપણી ભૂમિ પર પ્રવેશ્યા છે અને જેણે આપણી સરહદોને કચડી નાખી છે.
Nahum 1:1
આ પુસ્તક એલ્કોશીમાં રહેતા નાહૂમને નિનવેહ પર આવી રહેલા વિનાશ વિષે દેવે આપેલું સંદર્શન છે:
Jonah 1:2
“ઉભો થા, નિનવેહના મોટા નગરમાં જા અને તેમને ચેતવ : તમારી દુષ્ટ બાબતો મારી પાસે આવી છે.”
Psalm 83:8
તેઓની સાથે આશ્શૂર પણ સામેલ થાય છે; અને લોતના વંશજોને સહાય કરી છે.
Zephaniah 2:13
તે ઉત્તરમાં પોતાનો બાહુ લંબાવી આશ્શૂરનો નાશ કરશે. નિનવેહને ઉજ્જડ અને રણ જેવું સૂકુંભઠ્ઠ બનાવી દેશે.
Nahum 3:7
જેઓ તેને જોશે તે કહેશે, ‘નિનવેહ ધૂળધાણી થઇ ગયું.’ કોઇ એને માટે વિલાપ નહિ કરે, એને આશ્વાસન આપનાર શોધ્યો જડે એમ નથી.”
Nahum 2:8
નિનવેહના લોકો પાળ તૂટેલા તળાવમાંથી પાણી વહી જાય તેમ ભાગે છે. “થોભો, થોભો” ના પોકાર સંભળાય છે, પણ કોઇ પાછું ફરતું નથી.
Jonah 3:1
પછી યહોવાએ યૂના સાથે બીજી વાર વાત કરી,
Hosea 14:3
આશ્શૂર અમને બચાવી શકશે નહિ; હવે અમે કદી યુદ્ધના ઘોડાને ભરોસે રહીશું નહિ, અને હવે અમે કદી હાથે ઘડેલી મૂર્તિને અમારો દેવ કહીશું નહિ’ તમે જ અનાથના નાથ છો.
Ezekiel 32:22
“આશ્શૂર પોતાના લોકોની સાથે ત્યાં છે. તેની આસપાસ તેના સર્વ લોકોની કબરો આવેલી છે. તે સર્વ તરવારથી માર્યા ગયા હતા.
Ezekiel 27:23
હારાન, કાન્નેહ અને એદેન, શેબાના શહેરો અને આશ્શૂર તથા ખિલ્માદના લોકો સાથે તારો વેપાર ચાલતો હતો.
Isaiah 37:37
પછી આશ્શૂરનો રાજા સાન્હેરીબ પોતાના દેશ નિનવેહ પાછો ફર્યો.
Ezra 4:2
એટલે તેઓએ ઝરૂબ્બાબેલ અને કુટુંબના વડીલો પાસે આવીને કહ્યું, “અમે પણ તમારી સાથે મંદિર બાંધવાના કામમાં જોડાવા માગીએ છીએ, કારણ, અમે પણ તમારી જેમ તમારા દેવના ઉપાસક છીએ અને અમને અહીં વસાવનાર આશ્શૂરના રાજા એસાર-હાદોનના વખતથી એને યજ્ઞો અર્પણ કરતા આવ્યા છીએ.”
2 Kings 19:36
તેથી આશ્શૂરનો રાજા સાન્હેરીબ પાછો ઘરે જતો રહ્યો. તે નિનવેહમાં રહ્યો.
Numbers 24:24
કિત્તીમમાંથી (સાયપ્રસ) કિનારા પરથી વહાણો આવશે. તેઓ આશ્શૂરને અને એબેરને કચડી નાખશે, પછી છેવટે વિજેતા પણ વિનાશ પામશે.”
Numbers 24:22
પણ એ બળી જવા નિમાંયો છે. કેનીઓનો વિનાશ થશે. તમે કયાં સુધી આશ્શૂરના કેદી બની રહેશો?”