Ezekiel 47:11 in Gujarati

Gujarati Gujarati Bible Ezekiel Ezekiel 47 Ezekiel 47:11

Ezekiel 47:11
પરંતુ કાંઠે આવેલા કાદવકીચડના તથા તળાવોના પાણી મીઠાં નહિ થાય, પણ મીઠું બનાવવાના કામમાં આવશે.

Ezekiel 47:10Ezekiel 47Ezekiel 47:12

Ezekiel 47:11 in Other Translations

King James Version (KJV)
But the miry places thereof and the marishes thereof shall not be healed; they shall be given to salt.

American Standard Version (ASV)
But the miry places thereof, and the marshes thereof, shall not be healed; they shall be given up to salt.

Bible in Basic English (BBE)
The wet places and the pools will not be made sweet; they will be given up to salt.

Darby English Bible (DBY)
But its marshes and its pools shall not be healed; they shall be given up to salt.

World English Bible (WEB)
But the miry places of it, and the marshes of it, shall not be healed; they shall be given up to salt.

Young's Literal Translation (YLT)
Its miry and its marshy places -- they are not healed; to salt they have been given up.

But
the
miry
places
בִּצֹּאתָ֧וbiṣṣōʾtāwbee-tsoh-TAHV
thereof
and
the
marishes
וּגְבָאָ֛יוûgĕbāʾāywoo-ɡeh-va-AV
not
shall
thereof
וְלֹ֥אwĕlōʾveh-LOH
be
healed;
יֵרָפְא֖וּyēropʾûyay-rofe-OO
they
shall
be
given
לְמֶ֥לַחlĕmelaḥleh-MEH-lahk
to
salt.
נִתָּֽנוּ׃nittānûnee-ta-NOO

Cross Reference

Deuteronomy 29:23
સમગ્ર પ્રદેશમાં સર્વત્ર ગંધક અને મીઠાથી બધી ધરતી બળી ગઈ હશે, કશુંય વાવી શકાય કે ઊગાડી શકાય એવું રહ્યું નહિ હોય, યહોવાએ જયારે રોષે ભરાઈને સદોમ અને ગમોરાહને, આદમાંહને અને સબોઈમને ખેદાન-મેદાન કરી નાખ્યાં હતાં તેના જેવા હાલ તમાંરા થશે.

Revelation 22:11
જે વ્યક્તિ અન્યાયી છે તેને અન્યાય કરવાનું ચલુ રાખવા દો. જે વ્યક્તિ મલિન છે તેને મલિન થવાનું ચાલુ રાખવા દો. જે વ્યક્તિ સાંચુ કામ કરે છે તે સાંચુ કામ કરવાનું ચાલુ રાખે. જે વ્યક્તિ પવિત્ર છે તે હજુ પવિત્ર થવાનું ચાલુ રાખે.”

Revelation 21:8
પણ તે લોકો જે કાયર છે, જેઓ માનવાની ના પાડે છે, જે ભયંકર કામો કરે છે. જે હત્યા કરે છે, જે વ્યભિચારનાં પાપો કરે છે, જે દુષ્ટ જાદુ કરે છે, જે મૂર્તિ પૂજા કરે છે, અને જે જૂઠું બોલે છે, તે બધા લોકોને સળગતાં ગંધકની ખાઈમાં જગ્યા મળશે. આ જ બીજું મરણ છે.”

2 Peter 2:19
આ ખોટા ઉપદેશકો તેઓને સ્વતંત્રતાનું વચન આપે છે. પરંતુ પોતે જ પાપનાં દાસ છે. કારણ કે માણસને જે કઈ જીતે છે, તે જ તેને પોતાનો દાસ કરી લે છે. તેઓ જે વસ્તુઓનો વિનાશ થવાનો છે, તેના જ દાસ છે, વ્યક્તિ તેને નિયંત્રિત કરી શકે તેવી વસ્તુનો તે દાસ છે.

Hebrews 10:26
સત્યનું જ્ઞાન થયા પછી જો આપણે પાપમાં જીવવાનું ચાલું રાખીએ, તો પાપના નિવારણ માટે બીજુ બલિદાન છે જ નહિ.

Hebrews 6:4
જે લોકો એક વખત સત્ય જાણવા આવ્યા, જેમને સ્વર્ગીય દાનોનો અનુભવ થયો, પવિત્ર આત્માના દાનની ભાગીદારી અને દેવના સંદેશના સૌંદર્યનો અનુભવ કરાવ્યો.

Mark 9:48
નરકમાં લોકોને જે જંતુઓ ખાય તે કદાપિ મરતા નથી. નરકમાં અગ્નિ કદાપિ હોલવાતો નથી.

Jeremiah 17:6
તે રાનમાંની સૂકી ઝાડીના જેવો છે. જે ઉજ્જડ મરું ભૂમિમાં જ્યાં કોઇ વસી શકે એવી ખારી જમીનમાં ઊભો છે અને તે જોઇ નહિ શકે કે ક્યારે સારી વસ્તુઓ આવશે.

Psalm 107:34
વળી ત્યાં વસતાં લોકોની દુષ્ટતાને કારણે, ફળદ્રુપ ભૂમિને ખારવાળી બનાવે છે.

Judges 9:45
આખો દિવસ યુદ્ધ ચાલ્યું. આખરે અબીમેલેખ શખેમ નગરને જીતી લીધું. તેણે નગરના સર્વ લોકોનો સંહાર કર્યો. અને નગરને ભોયભેગુ કરી નાખ્યું. અને ત્યાંની ભૂમિ પર મીઠું વેર્યું.