Ezekiel 39:22 in Gujarati

Gujarati Gujarati Bible Ezekiel Ezekiel 39 Ezekiel 39:22

Ezekiel 39:22
તે દિવસથી ઇસ્રાએલીઓ જાણવા પામશે કે હું તેમનો દેવ યહોવા છું.

Ezekiel 39:21Ezekiel 39Ezekiel 39:23

Ezekiel 39:22 in Other Translations

King James Version (KJV)
So the house of Israel shall know that I am the LORD their God from that day and forward.

American Standard Version (ASV)
So the house of Israel shall know that I am Jehovah their God, from that day and forward.

Bible in Basic English (BBE)
So the children of Israel will be certain that I am the Lord their God, from that day and for the future.

Darby English Bible (DBY)
And the house of Israel shall know that I [am] Jehovah their God from that day and forward.

World English Bible (WEB)
So the house of Israel shall know that I am Yahweh their God, from that day and forward.

Young's Literal Translation (YLT)
And known have the house of Israel that I `am' Jehovah their God, From that day and henceforth.

So
the
house
וְיָֽדְעוּ֙wĕyādĕʿûveh-ya-deh-OO
of
Israel
בֵּ֣יתbêtbate
know
shall
יִשְׂרָאֵ֔לyiśrāʾēlyees-ra-ALE
that
כִּ֛יkee
I
אֲנִ֥יʾănîuh-NEE
Lord
the
am
יְהוָ֖הyĕhwâyeh-VA
their
God
אֱלֹֽהֵיהֶ֑םʾĕlōhêhemay-loh-hay-HEM
from
מִןminmeen
that
הַיּ֥וֹםhayyômHA-yome
day
הַה֖וּאhahûʾha-HOO
and
forward.
וָהָֽלְאָה׃wāhālĕʾâva-HA-leh-ah

Cross Reference

Jeremiah 24:7
હું તેમને બુદ્ધિ આપીશ, જેથી તેઓ મને ઓળખે કે હું યહોવા છું. પછી તેઓ મારા લોકો થશે અને હું તેમનો દેવ થઇશ; કારણ, તેઓ પૂરા દિલથી મારી પાસે પાછા આવશે.

Ezekiel 39:28
અને ત્યારે મારા લોકો જાણશે કે હું તેમનો દેવ યહોવા છું, કારણ, મેં તેમને બીજી પ્રજાઓમાં દેશવટે મોકલ્યા હતા. અને હું જ તેમને પોતાના વતનમાં પાછા ભેગા કરનાર છું. એકને પણ બહાર રહેવા દેનાર નથી.

Psalm 9:16
યહોવાએ ન્યાયી ચુકાદાઓ આપીને, પોતાની ઓળખાણ આપી છે અને દુષ્ટો પોતાનીજ પ્રપંચી જાળમાં ફસાઇ ગયા છે.

Jeremiah 31:34
તે સમયે યહોવાને ઓળખવા માટે એકબીજાને શીખવવાની જરૂર રહેશે નહિ, કારણ કે ત્યારે નાનાથી મોટા સુધી સૌ કોઇ મને ઓળખશે. હું તેમના દુષ્કૃત્યો માફ કરીશ અને તેમના પાપને ફરી સંભારીશ નહિ.” આ યહોવાના વચન છે.

Ezekiel 28:26
તેઓ ઇસ્રાએલમાં શાંતિપૂર્વક રહેશે, ઘરો બાંધશે અને દ્રાક્ષની વાડીઓ રોપશે. તેમની સાથે દુર્વ્યવહાર કરનારી આજુબાજુની પ્રજાઓને હું સજા કરીશ અને તેઓ શાંતિથી રહેશે. ત્યારે તેઓને ખબર પડશે કે હું તેમનો દેવ યહોવા છું,”

Ezekiel 34:30
તેમને ખાતરી થશે કે, હું, યહોવા તેમનો દેવ તેમની જોડે છું અને તેઓ મારી ઇસ્રાએલી પ્રજા છે.” આ હું યહોવા દેવ બોલું છું.

Ezekiel 39:7
હું જોઇશ કે મારા ઇસ્રાએલી લોકોમાં મારું નામ પવિત્રને જાણીતું થાય, અને એને હું હવે કદી અપમાનિત થવા દઇશ નહિ; અને ત્યારે તમામ પ્રજાઓને જાણ થશે કે હું યહોવા, ઇસ્રાએલનો પરમપવિત્ર દેવ છું.

John 17:3
અને આ અનંતજીવન છે કે માણસો તને ઓળખી શકે, ફક્ત ખરા દેવ, અને તે માણસો ઈસુ ખ્રિસ્તને ઓળખી શકે. જેને તેં મોકલ્યો છે.

1 John 5:20
અને આપણે જાણીએ છીએ કે દેવનો પુત્ર ઈસુ ખ્રિસ્ત આવ્યો છે. દેવના પુત્રએ આપણને સમજ આપી છે. હવે આપણે દેવને ઓળખી શકીએ છીએ. દેવ જે સાચો છે. અને આપણું જીવન તે સાચા દેવ અને તેના પુત્રમાં છે, ઈસુ ખ્રિસ્ત તે જ ખરો દેવ છે, અને તે અનંતજીવન છે.