Exodus 20:8
“વિશ્રામવારની પવિત્રતા જાળવવાનું યાદ રાખો.
Exodus 20:8 in Other Translations
King James Version (KJV)
Remember the sabbath day, to keep it holy.
American Standard Version (ASV)
Remember the sabbath day, to keep it holy.
Bible in Basic English (BBE)
Keep in memory the Sabbath and let it be a holy day.
Darby English Bible (DBY)
Remember the sabbath day to hallow it.
Webster's Bible (WBT)
Remember the sabbath-day to keep it holy.
World English Bible (WEB)
"Remember the Sabbath day, to keep it holy.
Young's Literal Translation (YLT)
`Remember the Sabbath-day to sanctify it;
| Remember | זָכ֛וֹר֩ | zākôr | za-HORE |
| the | אֶת | ʾet | et |
| sabbath | י֥֨וֹם | yôm | yome |
| day, | הַשַּׁבָּ֖֜ת | haššabbāt | ha-sha-BAHT |
| to keep it holy. | לְקַדְּשֽׁ֗וֹ׃ | lĕqaddĕšô | leh-ka-deh-SHOH |
Cross Reference
Exodus 31:13
“ઇસ્રાએલના લોકોને કહે, ‘સાબ્બાથ’ દિને વિશ્રામ કરે. કારણ કે ‘સાબ્બાથ’ માંરી અને તમાંરી વચ્ચે બધી પેઢીઓ માંટે નિશાની છે. એ તમને યાદ આપશે કે મેં તમને માંરી ખાસ પ્રજા તરીકે બનાવ્યા છે.
Leviticus 19:3
“તમાંરામાંના પ્રત્યેક વ્યક્તિએ પોતાના માંતાપિતાને માંન આપવું અને માંરા ખાસ વિશ્રામવારોનું પાલન કરવું. હું તમાંરો દેવ યહોવા છું.
Leviticus 26:2
“તમાંરે માંરા વિશ્રામવાર પાળવા અને માંરા મુલાકાતમંડપની પવિત્રતા જાળવવી, હું યહોવા છું.
Genesis 2:3
દેવે સાતમાં દિવસને આશીર્વાદ આપ્યો અને તેને પવિત્ર બનાવ્યો. કેમ કે, તે દિવસે દેવ સંસારનું સર્જન કરતી વખતે જે કામ કરી રહ્યા હતા તે બધાં જ કાર્યો બંધ કર્યા.
Leviticus 19:30
“તમે માંરા સાબ્બાથો પાળજો, અને માંરા પવિત્રસ્થાનનું માંન જાળવજો, હું યહોવા છું.
Leviticus 23:3
“છ દિવસ કામ કરવું, પણ સાતમો દિવસ તો સંપૂર્ણ વિશ્રામનો દિવસ છે, એ તો પવિત્ર સંમેલનનો દિવસ છે, એ દિવસે કામ ન કરવું. તમે ગમે ત્યાં રહેતા હોય, તે યહોવાનો દિવસ છે, વિશ્રામવાર છે.
Exodus 16:23
અને તેણે તેઓને કહ્યું, “યહોવાની આજ્ઞા એવી છે કે, “આવતી કાલે વિશ્રામવાર છે, યહોવાનો પવિત્ર સાબ્બાથ છે; તેથી તમાંરે જે રાંધવુ હોય તે રાંધી લો, અને જે વધે તે તમાંરા માંટે સવાર સુધી રાખી મૂકો.”
Exodus 23:12
“તમાંરે છ દિવસ કામ કરવું પણ સાતમે દિવસે વિશ્રામ કરવો, જેથી તમાંરા બળદને અને ગધેડાને આરામ મળે અને તમાંરા ઘરમાં કામ કરતા દાસ-દાસી અને પરદેશી આરામ કરીને તાજા થાય.
Isaiah 56:4
કારણ યહોવાના વચન છે, “જે ખોજાઓ વિશ્રામવારનું પાલન કરશે અને મારા કરારને દ્રઢતાથી વળગી રહેશે.