Ecclesiastes 8:11 in Gujarati

Gujarati Gujarati Bible Ecclesiastes Ecclesiastes 8 Ecclesiastes 8:11

Ecclesiastes 8:11
દુષ્કમીર્ને દંડ આપવાની આજ્ઞા ત્વરાથી અમલમાં મૂકાતી નથી. અને તેથી લોકોનું હૃદય દુષ્ટકાર્ય કરવામાં નિશ્ચિંત રહે છે.

Ecclesiastes 8:10Ecclesiastes 8Ecclesiastes 8:12

Ecclesiastes 8:11 in Other Translations

King James Version (KJV)
Because sentence against an evil work is not executed speedily, therefore the heart of the sons of men is fully set in them to do evil.

American Standard Version (ASV)
Because sentence against an evil work is not executed speedily, therefore the heart of the sons of men is fully set in them to do evil.

Bible in Basic English (BBE)
Because punishment for an evil work comes not quickly, the minds of the sons of men are fully given to doing evil.

Darby English Bible (DBY)
Because sentence against an evil work is not executed speedily, therefore the heart of the children of men is fully set in them to do evil.

World English Bible (WEB)
Because sentence against an evil work is not executed speedily, therefore the heart of the sons of men is fully set in them to do evil.

Young's Literal Translation (YLT)
Because sentence hath not been done `on' an evil work speedily, therefore the heart of the sons of man is full within them to do evil.

Because
אֲשֶׁר֙ʾăšeruh-SHER
sentence
against
אֵיןʾênane
an
evil
נַעֲשָׂ֣הnaʿăśâna-uh-SA
work
פִתְגָ֔םpitgāmfeet-ɡAHM
not
is
מַעֲשֵׂ֥הmaʿăśēma-uh-SAY
executed
הָרָעָ֖הhārāʿâha-ra-AH
speedily,
מְהֵרָ֑הmĕhērâmeh-hay-RA
therefore
עַלʿalal

כֵּ֡ןkēnkane
heart
the
מָלֵ֞אmālēʾma-LAY
of
the
sons
לֵ֧בlēblave
of
men
בְּֽנֵיbĕnêBEH-nay
set
fully
is
הָאָדָ֛םhāʾādāmha-ah-DAHM
in
them
to
do
בָּהֶ֖םbāhemba-HEM
evil.
לַעֲשׂ֥וֹתlaʿăśôtla-uh-SOTE
רָֽע׃rāʿra

Cross Reference

Romans 2:4
દેવ તો હંમેશા તમારા પર ભલાઈ કરતો રહ્યો છે અને તમારા જીવનમાં પરિવર્તન આવે એની ધીરજપૂર્વક રાહ જોઈ રહ્યો છે. પરંતુ દેવની આ ભલાઈની તમને તો કઈ પડી જ નથી. પસ્તાવો થાય એ માટે દેવની કૃપા હંમેશા તમારા પર વરસતી હોય છે. એ તમે કદાચ સમજતા જ નથી.

Isaiah 26:10
પણ દુષ્ટ લોકો પ્રત્યે કૃપા દર્શાવાય, તો પણ તેઓ નીત્તિમત્તા શીખતા નથી; સદાચારી લોકોથી ભરેલી આ ભૂમિમાં પણ તેઓ અધર્મ આચરે છે, અને તમારા ગૌરવનો સહેજ પણ આદર કરતા નથી.

Psalm 10:6
“હું ડગનાર નથી, મને અથવા મારા વંશજોને પેઢીઓ સુધી કોઇ વિપત્તિ નહિ આવે.” એવી બડાઇ તેઓ હાંકે છે.

Psalm 50:21
તમે આ ખરાબ કામો કર્યા છે છતાં મેં કાઇં કહ્યું નહિ. તેથી તમે વિચાર્યુ કે હું હતો તમારા જેવો, પણ હવે આવ્યો છે સમય, મારા માટે તમારી સામે આ આરોપો મૂકવાનો અને તમારા મોઢાં પર ઠપકો આપવાનો !

2 Peter 3:3
અંતિમ દિવસોમા શું થશે તે સમજવું તમારા માટે મહત્વનું છે. લોકો તમારી સામે હસશે. તેઓ પોતાને ગમતી દુર્વાસના પ્રમાણે ચાલશે જેનો તેઓ આનંદ માણશે.

Matthew 24:49
પછી તે પોતાના સાથીદાર સેવકોને મારપીટ કરશે. અને તે સેવક બીજા લોકો સાથે તેની જેમ ખાવા પીવા લાગશે.

Jeremiah 48:11
યહોવાએ કહ્યું, “પ્રાચીનકાળથી મોઆબ પર આક્રમણો થયા નથી, ને તેને હેરાન કરવામાં આવ્યું નથી, તેનો દેશનિકાલ કરવામાં આવ્યો નથી, મોઆબ એવા દ્રાક્ષારસ જેવો છે કે જેને એક પાત્રમાંથી બીજા પાત્રમાં રેડવામાં આવ્યો નથી. તેનો સ્વાદ જેવો ને તેવો રહ્યો છે, ને તેની સુગંધ બદલાઇ નથી. “

Jeremiah 42:15
તો યહોવાના વચન ધ્યાનથી સાંભળો. ઇસ્રાએલના દેવ સર્વસમર્થર્ યહોવાના આ વચન છે, ‘જો મિસર જવાનો અને ત્યાં ભાગી જવાનો તમારો નિર્ણય હોય;

Isaiah 57:11
તું કોનાથી આટલી બધી ગભરાય છે? કે તું અસત્ય બોલી? તું મને કેવી રીતે ભૂલી ગઇ અને મારો સહેજ પણ વિચાર કર્યો નહિ? શું હું લાંબા સમય સુધી શાંત રહ્યો એટલે તું મારો ડર રાખતી નથી?

Isaiah 5:18
જેઓ અન્યાયને અને પાપના બંધનને વળગી રહે છે, અને તેને છોડી શકતા નથી, તેઓને અફસોસ!

Job 21:11
દુષ્ટ લોકો તેઓના સંતાનોને ઘેટાંના બચ્ચાંઓની જેમ બહાર રમવા મોકલે છે. તેઓના સંતાનો આસપાસ નાચે છે.

Exodus 8:32
પરંતુ ફારુન ફરી પાછો હઠાગ્રહી થઈ ગયો અને ઇસ્રાએલના લોકોને જવા ન દીધા.

Exodus 8:15
ફારુને જોયું કે, એ તો દેવનું કરેલું છે. અને દેશ દેડકાઓથી મુક્ત છે પણ તે પાછો હઠીલો થઈ ગયો. અને મૂસા અને હારુનની વાત સાંભળી નહિ. આ તો જેમ દેવે કહ્યું હતું તેમજ બન્યું.