Deuteronomy 30:15 in Gujarati

Gujarati Gujarati Bible Deuteronomy Deuteronomy 30 Deuteronomy 30:15

Deuteronomy 30:15
“જુઓ, આજે હું તમને જીવન અને મૃત્યુ વચ્ચે; સારા અને દુષ્ટ વચ્ચે પસંદગી આપું છું.

Deuteronomy 30:14Deuteronomy 30Deuteronomy 30:16

Deuteronomy 30:15 in Other Translations

King James Version (KJV)
See, I have set before thee this day life and good, and death and evil;

American Standard Version (ASV)
See, I have set before thee this day life and good, and death and evil;

Bible in Basic English (BBE)
See, I have put before you today, life and good, and death and evil;

Darby English Bible (DBY)
See, I have set before thee this day life and good, and death and evil,

Webster's Bible (WBT)
See, I have set before thee this day life and good, and death and evil;

World English Bible (WEB)
Behold, I have set before you this day life and good, and death and evil;

Young's Literal Translation (YLT)
`See, I have set before thee to-day life and good, and death and evil,

See,
רְאֵ֨הrĕʾēreh-A
I
have
set
נָתַ֤תִּיnātattîna-TA-tee
before
לְפָנֶ֙יךָ֙lĕpānêkāleh-fa-NAY-HA
thee
this
day
הַיּ֔וֹםhayyômHA-yome

אֶתʾetet
life
הַֽחַיִּ֖יםhaḥayyîmha-ha-YEEM
and
good,
וְאֶתwĕʾetveh-ET
and
death
הַטּ֑וֹבhaṭṭôbHA-tove
and
evil;
וְאֶתwĕʾetveh-ET
הַמָּ֖וֶתhammāwetha-MA-vet
וְאֶתwĕʾetveh-ET
הָרָֽע׃hārāʿha-RA

Cross Reference

Deuteronomy 11:26
“ધ્યાન રાખો. આજે હું તમાંરી સમક્ષ દેવના આશીર્વાદ અને દેવના શ્રાપની પસંદગી રજૂ કરું છું.

Galatians 5:6
જ્યારે વ્યક્તિ ઈસુ ખ્રિસ્તમય બને છે, ત્યારે તેની સુન્નત થઈ છે કે નહિ તે મહત્વનું નથી. મહત્વનો તે વિશ્વાસ છે, એ પ્રકારનો વિશ્વાસ કે જે તેની જાતે પ્રેમ દ્વારા વ્યક્ત થાય છે.

Deuteronomy 32:47
આ નિયમો ફકત શબ્દો જ નથી, તે તમાંરું જીવન છે! તેને આધિન થઈને પાલન કરશો તો યર્દન નદી ઓળંગીને જે દેશનો, તમે કબજો મેળવશો તેમાં તમે દીર્ઘકાળ સુખી અને સમુદ્વ આયુષ્ય ભોગવશો.”

Deuteronomy 30:19
“આજે હું આકાશ અને પૃથ્વીની સાક્ષીએ તમાંરી આગળ જીવન અને મરણ, આશીર્વાદ અને શ્રાપ પસંદગી માંટે રજૂ કરું છું. તમે જીવન પસંદ કરો જેથી તમે અને તમાંરાં સંતાનો એ દેશમાં સદાય રહો.

1 John 5:11
દેવે આપણને કહ્યું છે: દેવે આપણને અનંતજીવન આપ્યું છે. અને આ અનંતજીવન તેના પુત્રમાં છે.

1 John 3:23
દેવે આપણને જે આજ્ઞા કરી છે તે આ છે કે, ‘આપણે તેના પુત્ર ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ કરીએ અને આપણે એકબીજાને પ્રેમ કરીએ.” તેણે જે આજ્ઞા કરી છે તે આ છે.

Galatians 3:13
નિયમે આપણને અભિશાપિત કર્યા છે. પરંતુ ખ્રિસ્તે આપણને તે શાપમાંથી મુક્ત કર્યા. તેણે આપણા સ્થાન બદલી નાખ્યા. ખ્રિસ્ત પોતે શાપિત થયો. પવિત્રશાસ્ત્રમાં લખ્યું છે કે, “જ્યારે વ્યક્તિનું શરીર વૃક્ષ ઉપર મૂકવામાં આવે (લટકે), ત્યારે તે શાપિત છે.”

John 3:16
હા, દેવે જગત પર એટલી બધી પ્રીતિ કરી કે તેણે તેનો એકનો એક દીકરો આપ્યો. દેવે તેનો દીકરો આપ્યો તેથી તેનામાં દરેક વ્યક્તિ જે વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંતજીવન પામે.

Mark 16:16
જે કોઈ વ્યક્તિ વિશ્વાસ કરે અને બાપ્તિસ્મા લે તે તારણ પામશે. પરંતુ જે વ્યક્તિ વિશ્વાસ ધરાવતી નથી તે ગુનેગાર ગણાશે.

Deuteronomy 30:1
“મે તમાંરી પસંદગી માંટે દર્શાવેલા આ બધાં આશીર્વાદો તેમજ શ્રાપો તમે અનુભવો પછી, યહોવા તમાંરા દેવ તમને બીજા દેશોમાં દેશવટે જવા દબાણ કરશે. ત્યાં તમે આ બધી બાબતો વિષે વિચારશો અને પસ્તાશો.

Deuteronomy 28:1
“આજે હું તમને તમાંરા યહોવા દેવની આ બધી આજ્ઞાઓ કરું છું તે સર્વનું પાલન કરીને તમાંરા દેવ યહોવાનું કહ્યું, નિષ્ઠાપૂર્વક અનુસરશો તો તે તમને પૃથ્વીની બધી પ્રજાઓમાં ઉચ્ચ સ્થાને સ્થાપશે,